SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્માવત દેશ પશ્ચાત તેને સાત ફેરા કહેવામાં આવતું હોય એમ કેટલાક ઐતિહાસિક પુરાવાના (કૂર્મ ક્ષત્રિય પાટીદારોના ઐતિહાસિક પુસ્તક) આધારે કહેવામાં આવે છે. શિલાદિત્ય રાજાના સમયમાં તેની સૌરાષ્ટ્ર દેશમાં ગણના થતી હોય એમ કેટલાંક અનુમાનોથી પ્રાયઃ અવાધાય છે. પશ્ચાત વિદેશી હુણ અને ગુર્જરોની સ્વારીઓ રાષ્ટ્રપર આવી અને તેઓએ સૌરાષ્ટ્રને જીતી લીધું. તે ગુર્જરેના નામે ગુર્જરત્રા(ગુજરાત) દેશની પ્રસિદ્ધિ થઈ. સૈારાષ્ટ્ર, લાદેશ, વગેરે ઘણા દેશે મળીને હાલમાં ગુજરાત દેશ ગણાય છે. ઐતિહાસિક પુસ્તકે, શિલાલેખે વગેરેને જાહેરમાં પ્રકાશ થતાં આ વિષય પર ખરેખર વિશેષ પ્રકાશ ભવિષ્યમાં પશે. કાનમ, ચત્તર, દડાવ્ય, ધાર, લાટ, વગેરે ઘણુ દેશને હાલના ગુજરાતમાં સમાવેશ થાય છે ઐતિહાસિક ગ્રન્થમાં ગુર્જર દેશ એ પ્રમાણે દેશની કયા સૈકાથી ખ્યાતિ થઈ તે સંબંધી હાલ ઐતિહાસિક સાક્ષરે પ્રયત્ન કરી રહ્યા છે. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, વગેરે સાક્ષરે ગુર્જરાતના ઇતિહાસ સંબંધી અપૂર્વ શોધખો ની પ્રવૃત્તિમાં લીન થયા છે. વિજાપુર વગેરે પ્રદેશ હાલ, ગુજરાત દેશના નામે ઓળખાય છે. વિજાપુરને ગુજરાત દેશમાં સમાવેશ થાય છે. વિદેશી ગુર્જરે પિતાની પાછળ ગુજરાત એવા દેશથી પોતાના નામને અમર કરી ગયા છે તથા ગુજજર વણિક નામની જાતિને પણ પિતાના નામથી પ્રસિદ્ધ કરી ગયા છે. વિજાપુરનો ગુજરાતમાં સમાવેશ થાય છે એમ ઉહાપથી નિર્ણય કરીને હવે મૂળ વિષય પર આવીએ છીએ. વિજાપુરની ઐતિહાસિક બીના તપાસવાને માટે અમોએ વિજાપુરના પ્રાચીન રહીશોને તેના લેખ સંબંધી ઘણું પૂછયું અને તેઓના મુખથી કિવદંતીઓ સાંભળીને તે ઉપરથી કેટલીક અનુમાન કલ્પના ચિતરી છે. તેથી વાંચકે અમારા પર ઉદારભાવથી કેટલીક બાબતોમાં સંતવ્ય બુદ્ધિ ધારણ કરશે એવી આશા રાખવામાં આવે છે. અમારી જન્મભૂમિ સ્થળ વિજાપુર હવાની શરીર પોષવામાં, કેળવણી લેવામાં અને આત્મતિના સર્વ ઉપાયો પ્રાપ્ત થવામાં, તેને ઉપકાર અવધી વ્યાવહારિક ફરજદષ્ટિએ વિદ્યાપારીખ જાને સ્વજન્મભૂમિ સ્થળના ઐતિહાસિકજ્ઞાનથી ચડતી પતીનો પૂર્ણ વિધિ પ્રાપ્ત થાય અને ચડતીના હેતુઓને અવળે એ દેશના કર્તવ્યની પ્રાધાન્ય દષ્ટિએ વિજાપુર વૃત્તાંત લખવાની પ્રવૃત્તિ થએલી છે તે સુજ્ઞજનો સહેજે અવધી સકશે. ગ્રહવાસમાં માતાપિતાને પુત્રો પર મહાન ઉપક્કર અય છે, તેવોજ જન્મ ભૂમિનો ઉપકાર પણ હોય છે, નિષ્કામીદશાએ ત્યાગી થઈને પણ માલામા એને એ સ્વફરજદૃષ્ટિએ તથા પુરાણો રાજા એ સત્રદષ્ટિએ નિષ્કામપણે જન્મભૂમિ-દેશીયમનુષ્યોને અનેક રીતે બંધ આપો For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy