________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
શ. પ્રાણલાલ ટી. મુન્શીએ જૈનધર્મનાં શાઓમાંથી એક પણ અતિહાસિક પુસ્તક વાંચ્યું હોય એમ લાગતું નથી. તેમજ તીર્થંકર અને જૈન સાધુઓમાં શે। તફાવત છે તે પશુ જાણી શકતા નથી. તા જૈનધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર પ્રભુ સબંધી શું લખી શકે ? મહાવીર પ્રભુ માટે ટુંકારાથી ગમે તેમ લખવું તે એક ભાષાશાસ્ત્રી માટે જશ શરમાવનારા ગણાય. આંધળા જેમ હાથીની પરીક્ષા કરે તેવું તેમનું પુરાવા વગરનુંલખાણ છે. મહાવીર સાધુ નહાતા પણ તે તીથંકર દેવ હતા. તે વૈશાલીના અમીરનું માંળક નહેાતું પણ ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાના મહાવીર પુત્ર હતા. પ્રભુ મહાવીર દેવે જ્ઞાન વૈરાગ્યથી દીક્ષા અંગીકાર કરી હતી પશુ કંટાળીને નહિ. તેમજ તે તીર્થંકર હાવાથી તેમણે પેાતાની મેળે ચારિત્ર દીક્ષા અંગીકાર કરી હતી પણ પાર્શ્વનાથના સાધુએ પાસે દીક્ષા ગ્રહી નહાતી અને તેમાં ભળ્યા નહાતા. જે તીર્થંકર જે કાલે થાય છે તેમાં પૂર્વે થએલ તીર્થંકરના સાધુએ ભળે છે. તેથી મહાવીરદેવના શાસનમાં શ્રી પાર્શ્વનાથના તે વખતના સાધુએ ભળ્યા. શ્રી મહાવીર પ્રભુ કેવળજ્ઞાની થયા હતા. તો કર કેવળજ્ઞાની સર્વજ્ઞ અમી તીર્થની સ્થાપના કરે છે. એ કઇ સાધુ નહાતા પણ તીથૅ કર હતા તેથી તેમણે ધર્મ માં સુધારા કર્યાં નહાતા. (સામાન્ય સાધુ સુધારા કરી શકે છે) પણ મહાવીર પ્રભુ તેા સર્વજ્ઞ હતા અને જૈનધર્મ શ્રુત જ્ઞાન સંધતીર્થ સ્થાપવા માટેતી કર થયા હતા તેથી તેમણે જૈન ધર્મ અને ચતુર્વિધ સ ંઘને સ્થાપન કર્યાં. તેમણે હિંદના ઘણા દેશેામાં વિહાર કર્યા હતા. કલ્પસૂત્ર વગેરે જૈનશાસ્ત્રોમાંથી તેમનુ જીવન ચરિત્ર વાંચીને ઇતિહાસ લખ્યા હાત તા તેમનું લખાણ અસત્ય થાંત નહિ, વટાદરા વગેરે દેશી રાજ્યોને અને ટીશ રાજ્યના કેળવણી ખાતાને જૈનસંઘે જણાવવુ જોઇએ કે જૈનધમ સબંધી હકીકતાવાળાં પુસ્તકો શાળાઓમાં દાખલ કરતાં પૂર્વે જૈવિદ્વાનાને બતાવી પરીક્ષા કરાવી દાખલ કરવાં કે જેથી કોઇના ષને અ ન્યાય ન આપી શકાય અને કોઇ ધર્મ વાળાની લાગણી ન દુ:ખાય. * મારતા પામિ કૃતિદાસ ” ગ્રન્થ હિંદીભાષામાં વેથરનિવા
'
For Private And Personal Use Only