________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) ન આવ્યા. શ્રી વિજ્યચંદ્રસૂરિએ અગિયાર આચાર બાબતમાં મતભેદ જાહેર કર્યો. તે વિસ્તાર ભયથી અત્રે લખવામાં આવ્યું નથી. બાર વર્ષ સુધી તે ખંભાતમાં રહ્યા. તેથી દેવેન્દ્રસૂરિ જૂદા ઉતર્યા.
પદ્યવિહ્યાંश्री देवेन्द्रसूरयस्तु पूर्वमनैकसंविग्नसाधुपरिकरिता उपाश्रय एवस्थितवंतः लोकैस्तु वृद्धशालायां स्थितत्वात् श्री विजयचंद्रसमुदायस्य वृद्धशालिक वृद्धपौषधशालिक इत्युक्तं तद्वशात् श्री देवेन्द्रसूरिनिश्रित समुदायस्य लघुपौषधशालिक इतिख्यातिः
શ્રી દેવેન્દ્રસૂરિ ઉપાશ્રયમાં રહ્યા હતા. શ્રી વિજયચંદ્રસૂરિ વૃદ્ધ પિષધશાળામાં રહેતા હતા, તેથા તેમના સમુદાયનું લેકોએ વૃદ્ધ પિષધશાલિક-( વડી પિશાળ) અને શ્રી દેવેન્દ્રસૂરિના સમુદાયને પુપિયશનિ ( લહુડી પિશાળ) ના નામથી પ્રસિદ્ધ કર્યા. શ્રી દેવેન્દ્રસૂરિએ વીરવળનું વિદ્યાનન્ટ નામ પાડયું હતું. તેમને આચાર્ય પદ શ્રી પાલણપુરમાં પાલણપુરના સંઘના આગ્રહ ભક્તિથી આપીને શ્રીવિદ્યાનસૂરિ નામ પાડયું. વિદ્યાનન્દ રિ ના ભાઈ સિંહને પતિ નામથી ઉપાધ્યાપ આપ્યું. શ્રી માલવામાં સં. ૧૩ર૭ માં શ્રી દેવેન્દ્રસૂરિ સ્વર્ગમાં ગયા. દેવ
ગે શ્રી વિજાપુરમાં શ્રી વિદ્યાનંદસૂરિ પણ તેર દિવસના અંતરે સ્વર્ગમાં ગયા. તેથી સગેત્રીસૂરિએ વિદ્યાનન્દસૂરિના ભાઈ ધશક્તિ ઉપાધ્યાયને આચાર્યપદ આપી ધર્મોના નામ આવ્યું. શ્રી દેવેન્દ્રસૂરિની પાટે બેંતાલીશમી પાટપર આપવોપરિ થયા. આ વિદ્યાનાએ વિજાપુરમાં પદ્માવતી જિનમદિરના ભોંયરામાં સવિતરિવની મૂર્તિની સ્થાપના કરી. તથા તેમણે વિજાપુરમાં વિદ્યાનિ નામના સંસ્કૃત વ્યાકરણની રચના કરી. શ્રી હેમચંદ્ર પંચાંગી પૂર્વક શ્રી સિદ્ધરાજ રાજાના સમયમાં સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી હતી. તે પૂર્વે અગિયારમાં સિકામાં શ્રી બુદ્ધિસાગરસૂરિએ યુક્તિા સંજીવ્યા ની રચના કરી હતી, તે ત્રણે વ્યાકરણ હાલ વિદ્યમાન છે.
For Private And Personal Use Only