________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
ચેલી છે તેના તરજુમા નીચે પ્રમાણે ગુજરાતી ભાષામાં આપવામાં
આવે છે.
“ જ્યારે માટી પાક અરજમાં પહેાંચ્યું કે માટા ફરમાનથી શીર જૂકાવા જેવું તે મુજબ દેશાઇગીરીની ખીજમત મહાલ વિજા પુર કદીમ મળેલા એકસા ખેગામ, તેમાંથી હાલ ગામ દશ મજકુર પરગણુાથી રસુલ નગર ઉર્ફે વીસલનગરના પરગણામાં દાખલ, ખાકી માહાલ મજકુરના તાબામાં ૯૨ ગામ, તમામ દામ, ૧૩૧, ૩૬, ૫૬૫, દામ પરગણા સુદ્ધાંત હજીર ખીલાલ વજહાંખાનીનાં રૂમરૂથી વહાલચંદ તથા વીરચંદ જ્ઞાતે એશવાળ નામથી લખ્યા પ્રમાણે મુકરર થાય કે ખીજમત મજકુરની રસમા તથા લવાજમાથી સારી રીતે મજાવે કે હાકેમા તથા જાગીરદાર તથા દિવાની કામના મુત્સદ્દીઓ તથા ખાદશાહી મામલા ચલાવનાર વગેરે આમ તથા ખાસથી મહાલ મજકુરના રહેનારા તથા પરગણા મજકુરના રહેવા શીએ હાલના તથા આવનારાઓએ તેમને તે જગાના દેશાઈ બીજાના સઈઆરા વિના મજબુત મુકરર જાણી સતિના હાથ પાછે રાખવા તથા દેશાઇગીરીની દસ્તુર................ના વખતમાં પાક હુકમ પ્રમાણે રાજા ટાડરમલે પ્રત સેાએ માલવા જખ રૂ. ૨-૮–૦ અઢી રૈયત ઉપર મુકરર............માજમ મીરજા અસીજ કાકલ તારાના સુબેદારીના દિવસેામાં અડધા દસ્તુર જપ્ત કર્યું" ને અડધા બહાલ રાખ્યા તે મધ્યેથી બીજો અડધા દસ્તુર જપ્ત કર્યુ” રૂ. ૦-૧૦૯ પેશ કથીને રીતે સરકારી ખજાનામાં દાખલ કરવું ને બાકીના દશ આના દેશાઇને માફ ને દસ્તુર ઉપજ મહાલથી ને પ્રગણા મજકુરથી તેમના ખર્ચ'માં ક્દા તથા કુટુંબ સુદ્ધાંત વંશપરંપરા છેડવું ને અસલ તથા મુતલખ ફેરબદલીના રસ્તા નહીં આપવા તથા તમામ રીતેા તથા હરકતા માદશાહી કુલ માગણુ તથા દિવાની ઈજાએ માફ તથા ખંધ જાણવી તથા હરવરસ નવી સનંદ ન માગવી અગર ખીજાને ત્યાં રાખ્યા હાય તેા તેના ઈતખાર ન કરવા. તા. ૧૧ રખીઉલ આખર વરસ ચાથે જયુસવાલાએ લખ્યુ.
""
આ સનંદથી દેશાઈના પૂર્વજોની ચડતીના ખ્યાલ આવે છે.
For Private And Personal Use Only