________________
Shri Mahavir Jain Aradhana Kendra
આપાસ
પ્ર
મીન સુલતાન મહુમદશાહ
( ૨૯ )
પછીથી દેશાઈ નથુભાઈ પિતાંબર વહીવટ કરવા લાગ્યા. પશ્ચાત્ વિ. સ. ૧૯૭૦ માં તેમને અને દેવસૂરિ ગચ્છના શ્રાવકોને માલિ કીપણા માટે તકરાર ચાલી અને સરકારમાં કેશ ચાલ્યા. છેવટે વિ. સ. ૧૯૭૭ માં અમારા ઉપદેશથી દેશાઈ અને ગચ્છના શ્રા વર્કા વચ્ચે સમાધાન થયું અને ગચ્છના શ્રાવકેાને વહીવટ કરવા ઉપાશ્રય સોંપવામાં આવ્યેા. વિજયદેવસૂરિ ગચ્છ તરફથી હાલ શેઠ લલ્લુભાઇ કાલીદાસ, શેઠ હેચરદાસ પુરૂષાત્તમ, શેઠ વાડીલાલ જોઇતારામ તથા શેઠ મણિલાલ ચુનીલાલ વગેરેની કમિટી તરફથી વહીવટ થાય છે. હાલ ઉપાશ્રયને સુધારવામાં આવ્યે છે. તેમાં આંખીલની ઓળી જમે છે, તથા દેવસૂરિગચ્છની પાખી તથા નવકારશી નાતા વગેરે જમણુ થાય છે. દેશાઇના કુટુંબને બાદશાહ તરફથી નીચે પ્રમાણે સનંદ મળી હતી.
90
માદશાહ
9:0
elle]
www.kobatirth.org
GGGGO
De the thre
ર
ఈ
મીન મીરાશાહ
B
સને. ૧૨ અબુજફ્ફર માહામદ ઉદ્દીન આલમગીર બાદશાહે ગાજી સને ૧૦૮૦
G
1891ha
શે
ile
ચાઈનાર
મીન આ મીન અમીરતૈમુર શાહુજહાન સાહેબ રાની
માદશાહે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
nabe
alle
va
666
Gro
For Private And Personal Use Only
Rs
સૈયદશાહ
સુલતાન
મીન
#F
pne
algee Pa
વિજાપુરના દેશાઈ પિતાંબરદાસ જોઇતાના ઘરડાઓને ઔર ગજેમ બાદશાહે આપેલી સનંદ જે ફારસી ભાષામાં લખા
૧૨