________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
નંદા થાય એવી કેટલાક હિંદુએ આ બે ગરબીઓ ગાય છે, આથી અને કામની સુલેહના ભંગ થવાના પ્રસંગ પેદા થાય છે, જૈન સંઘની હલકાઈ કરવાને માટે ફકત દ્વેષથી એ ગરમી આ ગવાય છે, તેમાં ખિકા દેવીને કાંઇ લેવા દેવા નથી. વિજાપુરમાં સુજ્ઞ ગ ંભીર એવા બ્રાહ્મણા અને ખારાટા વગેરે છે. તેઓએ આ એ ગરમી કાઈ ગાય નહિ એવા ઠરાવ કરવા જોઇએ. જાહેરમાં ગરમીએ ગાવાથી અન્ય કામની કડવાશ વ્હારી લેવાથી હિંદુ બ્રાહ્મણેા વગેરેને ફાયદો થવાના નથી. ખુદ અંબાજીમાં પણ કેલેરા પ્લેગ ચાલે છે તેથી એવા વ્હેમાને સુધરેલા સમાજ માનતા નથી અને જૂઠા મહિમા ગાવાથી, તેની જૈનકામપર કઈ અસર થવાની નથી, માટે વિજાપુરના હિંદુઓને પ્રેમ પૂર્વક જણાવું છું કે તેએએ બન્ને કામની સુલેહ શાંતિ, પ્રેમ મેળ જાળવવા ખાતર આ એ ગરમીએ ગાવી બંધ કરવી. જૈનોએ અને હિંદુઆએ પરસ્પર મેળ રહે તેમ જાહેરમાં વર્તવું, તેમજ મુસÆાનાની સાથે હિંદુઓએ સુ· લેહસ પથી વર્તવું તથા મુસમાનાએ પણ હિંદુઓની સાથે સુલેહ શાંતિ, પ્રેમભાવથી વર્તવું અને પરસ્પર એકબીજાના ધર્મની નિંદા થાય એવુ જાહેરમાં કંઇન કરવુ', એમ સ્વકીય જન્મભૂમિના લેાકેાને કહેવામાં આવે છે. ધર્માભિમાનના વશ થઇને અન્યધી એની નિ ંદા ન કરવી. આત્માની શુદ્ધિ કરવી અને સર્વ જીવાને આત્મા સમાન–પ્રભુના બાળક સમાન માનીને હિંદુઆએ જેનાએ તથા મુસમાનાએ વર્તવું એવું મારૂં પ્રેમપૂર્વક કથન છે.
દેવી કાઇને મારતી નથી. અખાજી વગેરે દેવીએ સાત્ત્વિક ગુણી છે, તે કાઇને મારતી નથી. બકરા પાડા વગેરેના ભાગ લેતી નથી. કેાઈનું માંસ ખાતી નથી, અને રક્ત પીતી નથી. તમા ગુણી દેવીભક્તો, ફક્ત પેાતાની જીભની લાલચે દેવીઓને બકરા પાડા ખાનારી કલ્પીને ભેાળા લેાકેાને હિંસાના પાપમાર્ગે ચઢાવે છે. અંબિકા માતા છે. તે કાર્યને રાગથી મારતી નથી, કેઇનુ રક્ત માંસ ખાતી નથી; જૈના અખિકા વગેરે જૈનશાસન દેવીમાને માને છે, પૂજે છે અને કુંભારીયાના સંઘ કાઢતાં તે ત્યાંની શ્રી નેમિનાથના શાસનની અંબિકા દેવીને સંઘવી ચુડી
For Private And Personal Use Only