________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ )
રોયાજી જતાં કોલેરા ફાટી નીકન્યા, તેનું કારણુ કૃષિત જલ અને ખાખ હવા હતી, કે લેશ ફાટી નીકળતાં સ’ઘમાંથી કેટલાંક મનુષ્યા મરણ પામ્યાં તેથી તેએ અમદાવાદ તરફ પાછા ફર્યા, ત્યારે પેલા કોષી થએલા બ્રાહ્મણે ગપ્પા મારી કે અંબાજી માતાએ સંધમાં કોલેરા મૂકો. અને તે તિયાને ખાઇ ગઇ. “રત્નચિંતામણિ અથવા દેવી મહાત્મ્ય ” નામનું પુસ્તક સિદ્ધપુર જ્ઞાન વર્ધક સમાજે સને ૧૮૦૮ વિ. ૧૯૬૪ માં છપાવ્યુ છે. ક. ૦-૮-૦ છે. તેમાં યદુરામ બ્રાહ્મણે દ્વેષથી જૈનોને હલકા પાડવા માટે પૃષ્ટ ૬૯ થી બહુચરાજીની ગરમી જોડી છે. તેમાં તેણે પેાતાને સંઘવી તરફથી દક્ષિણા ન મળી તેથી પેટના ભૂખ્યા ગામ ખાળે તે ન્યાયે તેમાં નીચે પ્રમાણે કડવાશની લાગણી પ્રગટાવે એવા શબ્દો જોડ્યા છે.
गुणकाओ मांहे नाचती हो बहुचरी ॥ जतिए गति मति फेरवी हो बहुचरी । एक मतिना श्रावक हो बहुचरी, शक्ति जतीधोने खाइ गइ हो बहुचरी ॥ श्रावकनुं संगी जे थशे हो बहुचरी ॥ તેના જબના મોન | પૃષ્ટ ૭૨ બીજી ગરમી વળ્યો. કુંઢીયા તારો ढंग, देवी ततो राख्यो रंग " हेमो कहे छे हठीने हवे, कढ़ी न कार्ड संघ " हेमे ओढी चुंदडीने; हठीए पहेरी चूडी, एम करीने ઘેર પરૂ છે. તેમા ક્રૂટીની નોકી ॥ ઇત્યાદિ વાકયાથી જેનામાં કડ વાશની-ગુસ્સાની લાગણી ફેલાય છે. વિજાપુરમાં એ ઠેકાણે માંડવી વગેરેમાં ગરબા ગવાય છે. જગત્માં માતા દેવી તે માતા છે, તે પાતાના પુત્રાને મારી નાખતી નથી. જેના અખિકાને રક્ષિકા માને છે, તે જૈનધર્મની રખવાળી કરે છે તે જતિયાને મારી નાંખેજ નહિ. ધમાં સાધુ અગર જિતને કેલેરા થયા નહતા. અ ંબિકાની મૂર્તિ તથા દેરી વિમળશા જૈને કરાવી છે ત્યાંથી મૂર્તિ ગુમ થઈ છે. અંબિકા માતાની માગળ ખકા પાડાઓના વધ થતા હતા. જૈનો વગેરે હિંદુઓના પ્રયાસથી દાંતાના રાણાએ પાડાના તથા અકા આના વધ થતા અટકાવ્યેા છે. (વિ. ૧૯૭૯ માં) શ્રી ખાવીશમા તીર્થકર નેમિનાથના શાસનની અધિષ્ઠાયિકા દેવી અંખિકા છે. જૈનો જૈન શાસનનો વિધિ પ્રમાણે અંબિકાને માને-પૂજે છે; છતાં જૈન સંઘની
૧૦
For Private And Personal Use Only