SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ [૫] દારિદ્ય ધર્મનિન્દા યા, નારકઃ ગુરુન્ડિયા ઢાળપહેલી (કુમતિએ છિંડી કીહાં રાખીએ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વિરજ, એ પાંચે આચાર, એહ તણા ઈહિભવ પરભવના આલેઈએ અતિચાર રે....પ્રાણી જ્ઞાન ભણે ગુણખાણું, વીરવ એમવાણુર પ્રા.(૧) ગુરુ એાળવીએ નહિં ગુરુ વિનયે, કાળે ધરી બહુમાન, સૂત્રઅર્થતદુભયકરી સુધાં, ભણુએ વહી ઉપધાનરે પ્રા(૨)જ્ઞાનેપગરણ પાટી થી, ઠવણી નવકારવાલી; તેહતણું કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળીરે પ્રા(૩) ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાનવિરાછું જેહ, આભવ પરભવ વળીરે ભાવભવ, મિચ્છામિ દુક્કડં તેહરે પ્રા(૪) સમક્તિ લ્યો શુદ્ધજાણું, વીરવદે એમવારે.....પ્રા. જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુતણું નિંદા પરિહરજે, ફળ સંદેહ મ રાખરે પ્રા (૫) મૂઢપણુંછડો પરશંસા-ગુણવંતને આદરીએ; સહમ્મીને ધમેં કરી સ્થિરતા, ભક્તિ પ્રભાવના કરીએરે પ્રા(૬) સંઘ ચૈત્ય પ્રાસાદતણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્યદેવકે જે વિગુસાડ, વિણસંત ઉગેરે પ્રા(૭) ઈત્યાદિક વિપરીત પણાથી, સમક્તિ ખંડયું જેહ, આભવ પરભવ વળીરે ભભવ, મિચ્છામિ દુક્કડં તેહરે પ્રા(૮) ચારિત્ર લે ચિત્તઆણી, વીરવદે એમવાણીર....પ્રા. પાંચસમિતિ ત્રણગુમિ વિરાધી, આઠે પ્રવચનમાય, સાધુતણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન મન કાયરે પ્રા(૯) શ્રાવકને ધમેં સામાયિક, પસહમાં મનવાળી; જે જ્યણાપૂર્વક એ આઠે, પ્રવચનમાય ન પાલીરે પ્રા(૧૦) ઇત્યાદિ વિપરીતપણુથી, ચારિત્ર ડેહાલ્યું જેહ; આભવ પરભવ વળી ભવભવ, મિચ્છામિદુક્કર્ડ તેહરે પ્રા૦(૧૧) બારભેદે તપ નવિ કીધો, છતે ગે નિજશકતે, ધર્મે મનવચકાયાવિરજ, નવિ ફેરવાયું ભગતેરે પ્રા. (૧૨) તપ વીરજ આચાર એણે પરે, વિવિધ વિરાધ્યા જેહ; આભવ પરભવ વળીરે ભભવ, મિચ્છામિ દુક્કડં તેરે પ્રા(૧૩) વળીયા For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy