________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્સમ્યક્ત્વ દઢ ય, યતૌ શ્રેણિકભૂપવત્
[૪] ૬૧
-- સંખ્યા ૧૬૦૦૦૦૦૦ – (૧) સ્નાત્રકળશ-૧૦-વે ઈન્દ્ર, ૨૦-ભ૦ ૪૦, ૩૨-બૅ૦ ઈ., ૪-લોકપાલ, ૬૬ ચન્દ્ર, ૬૬-ટ્યૂ, ૧-ત્રાયશ્ચિંશ ૧-સામાનિક, ૮ સૌ૦ ઈ ની ઈન્દ્રાણી, ૮ ઈશાન-ઈટ ની ઈન્દ્રાણી, ૫ અમરેન્દ્રને ઇન્દ્રાણી, પ-અલીન્દ્રની ઇન્દ્રાણ, -ધરણેન્દ્રની ઈન્દ્રાણી, ૬-ભૂતાનેન્દ્રની ઈન્દ્રાણી, ૪-બૅ૦ ઇની ઈન્દ્રાણી, ૪ ૦ ઈ. ની ઇન્દ્રાણી, ૧-૫ર્ષદા, ૧-સેનાપતિ, ૧–અંગરક્ષક, ૧–બાકીના દેવોનો, આ ર૫૦ અભિષેક કરનારા.
૧–સુવર્ણ, ર-રૂચ, ૩-રત્ન, ક–સુવર્ણ-રત્ન, પર્ય -રત્ન, ૬-સુવર્ણ-રૂ-રત્ન, સુવર્ણ-રૂપ, ૮-માટીને, આ દરેક જાતના આઠ આઠ હજાર કળશ હેય, તેથી કુલ ચોસઠ હજાર કળશથી દરેક (૨૫૦) અભિષેક કરે.
દરેક અભિષેક કરનારા સર્વ કળશથી ભગવાનને સ્નાન કરે તેથી કુલ ૨૫૦ ૪ ૬૪૦૦૦=૧૬ ૦૦૦૦૦૦ કળશથી સ્નાત્ર પૂજા થાય.
-: શ્રી શત્રુંજ્યતીથ ચૈત્યવંદન :સિદ્ધાચલ ગિરિવંદીએ, દ્રવ્યભાવથી બેશ; દ્રવ્યભાવ ગિરિ જાણતા, રહે ને મનમાં ફલેશ (૧) સાતથી જાણીને, વિમલાચલ ધ્યાનાર; અવશ્ય મુક્તિપદ લહે, શુદ્ધાતમ પદ સાર (૨) નિર્વિકલ્પ વિભાવથીએ, તીર્થજ આપોઆ૫; બુદ્ધિસાગર સંપજે, રહે ન દુવિધા તાપ (૩)
For Private And Personal Use Only