________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦ [૪] ક્રિયાહિન કુસાધું ચ, દવા ચિત્તન ચાલ્યતે;
૧૮૦૦૦ ભેદની સમજ-દશ શ્રમણધર્મમાં રહી, ચાર સંજ્ઞાને ત્યાગ કરી, પાંચ ઇન્દ્રિયોને નિગ્રહ કરી, પૃથ્વીકાયાદિ–દશની વિરાધનાને મન-વચન-કાયાથી કરવા-કરાવવા અને અનુમોદનાને ત્યાગ કરવાથી.
એક ભેદની સમજ-ક્ષમામાં રહી, આહાર સંજ્ઞાને ત્યાગ કરી, સ્પર્શેન્દ્રિયને નિગ્રહ કરી, પૃથ્વીકાયની વિરાધના મનથી નહિ કરવાથી.
- સંખ્યા ૧૮૨૪૧૨૦ :(૧) ઇરિયાવહિના ભાંગા-૫૬૩ જીવોના ભેદને અભિયાદિ દશ વડે ગુણવાથી ૫૬૭ X ૧૦=૫૬૩૦ થાય તેને રાગ-દેષ વડે ગુણવાથી ૫૬૩૦ x ૨=૧૧૨૬ ૦ થાય તેને મન-વચન-કાયાથી કરવા-કરાવવા અને અનુમોદના કરવા વડે ગુણવાથી ૧૧૨૬ ૭ ૮ ૯ =૧૦૧૩૪૦ થાય તેને અતીતાદિ કાળે ગુવાથી ૧૦૧૩૮૦ x ૩ ૩૦૪૦૨૦ થાય તેને અરિહંત-સિદ્ધ-સાધુ-સુર–ગુરૂ અને પોતાનો આત્મા એ સાક્ષીએ ગુણવાથી ૩૦૪૦૨૦ X ૬=૧૮૨૪૧૨ ૯ બદ થાય.
– સંખ્યા-૮૪૦૦૦ ૦૦ :(૧) ની નિ– મૂળભેદ
નામ મૂળભેદ
નામ ૩૫૦ પૃથ્વીકાય
તેઈન્દ્રિય ૩૫૦ અપકાય ૧ ૦ ૦
ચઉરિન્દ્રિય ૩૫૦ તેઉકાય
દેવતા ૩૫૦ વાયુકાય
નારક ૫૦ ૦ વનસ્પતિકાય
તિર્યંચ પંચેન્દ્રિય ૧૭૦ ૦ સાધારણ
મનુષ્ય ૧૦૦
- બેઈન્દ્રિય ર૦૦ મૂળ ભેદને વર્ણાદિ ૨૦૦૦ વડે ગુણવાથી ૮૪૦૦૦૦૦ સર્વજની નિ થાય.
વર્ણ-૫ ૪ ગંધ-૨=૧૦ ૪ રસ-૫=૫૦ x સ્પર્શ—૮=૦૦ ૪ સંસ્થાન-પ=૨૦૦૦ વર્ણાદિનાભેદ થાય.
o
o
૦
o
૦
o
c
For Private And Personal Use Only