SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ [૪] ક્રિયાહિન કુસાધું ચ, દવા ચિત્તન ચાલ્યતે; ૧૮૦૦૦ ભેદની સમજ-દશ શ્રમણધર્મમાં રહી, ચાર સંજ્ઞાને ત્યાગ કરી, પાંચ ઇન્દ્રિયોને નિગ્રહ કરી, પૃથ્વીકાયાદિ–દશની વિરાધનાને મન-વચન-કાયાથી કરવા-કરાવવા અને અનુમોદનાને ત્યાગ કરવાથી. એક ભેદની સમજ-ક્ષમામાં રહી, આહાર સંજ્ઞાને ત્યાગ કરી, સ્પર્શેન્દ્રિયને નિગ્રહ કરી, પૃથ્વીકાયની વિરાધના મનથી નહિ કરવાથી. - સંખ્યા ૧૮૨૪૧૨૦ :(૧) ઇરિયાવહિના ભાંગા-૫૬૩ જીવોના ભેદને અભિયાદિ દશ વડે ગુણવાથી ૫૬૭ X ૧૦=૫૬૩૦ થાય તેને રાગ-દેષ વડે ગુણવાથી ૫૬૩૦ x ૨=૧૧૨૬ ૦ થાય તેને મન-વચન-કાયાથી કરવા-કરાવવા અને અનુમોદના કરવા વડે ગુણવાથી ૧૧૨૬ ૭ ૮ ૯ =૧૦૧૩૪૦ થાય તેને અતીતાદિ કાળે ગુવાથી ૧૦૧૩૮૦ x ૩ ૩૦૪૦૨૦ થાય તેને અરિહંત-સિદ્ધ-સાધુ-સુર–ગુરૂ અને પોતાનો આત્મા એ સાક્ષીએ ગુણવાથી ૩૦૪૦૨૦ X ૬=૧૮૨૪૧૨ ૯ બદ થાય. – સંખ્યા-૮૪૦૦૦ ૦૦ :(૧) ની નિ– મૂળભેદ નામ મૂળભેદ નામ ૩૫૦ પૃથ્વીકાય તેઈન્દ્રિય ૩૫૦ અપકાય ૧ ૦ ૦ ચઉરિન્દ્રિય ૩૫૦ તેઉકાય દેવતા ૩૫૦ વાયુકાય નારક ૫૦ ૦ વનસ્પતિકાય તિર્યંચ પંચેન્દ્રિય ૧૭૦ ૦ સાધારણ મનુષ્ય ૧૦૦ - બેઈન્દ્રિય ર૦૦ મૂળ ભેદને વર્ણાદિ ૨૦૦૦ વડે ગુણવાથી ૮૪૦૦૦૦૦ સર્વજની નિ થાય. વર્ણ-૫ ૪ ગંધ-૨=૧૦ ૪ રસ-૫=૫૦ x સ્પર્શ—૮=૦૦ ૪ સંસ્થાન-પ=૨૦૦૦ વર્ણાદિનાભેદ થાય. o o ૦ o ૦ o c For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy