________________
Shri Mahavir Jain Aradhana Kendra
નીચસ'ગપ્રસ ગેન, મૃત્યુદેવ ન સશયઃ -સંખ્યા ૩૦૦ :
..
""
(૧) કલ્યાણક ઃ (૨૪-જિનેશ્વરનાં, ૩૦૦-કલ્યાણક) માગસર સુદ.૧૧, ૧૮ દીક્ષા કાર્તીક. વ. ૧૧૬-મેક્ષ કયાં જિને. નાં કલ્યા ૧૯-જન્મ માગ. વ. ૧૧ ૨૩ દીક્ષા ૧ ક્ષેત્રે ૮ નાં ૧૦ ૧૯–દીક્ષા પેાય. સુ. ૧૧ ૨ કેવળ ૧૦,, ૮૦ નાં ૧૦૦ ૧૯-કેવળ માઘ. વ. ૧૧૧ કેવળ કાલે ૨૪૦ નાં ૩૦૦. ૨૧-કેવળ ચૈત્ર. સુ ૧૧ ૫ કેવળ (ભરત અને ઐરવતમાં)
>
www.kobatirth.org
,,
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪] ૨૭
-: સંખ્યા ૩૪૬ :
(૧) સિદ્ધચક્રના ભાંગા-૧૨-અરિહંત, ૮-સિદ્ધ, ૩૬આચાય, ૨૫-ઉપાધ્યાય, ૨૭-સાધુ, ૬૭-દર્શન, ૫૧-જ્ઞાન, ૭૦~ ચારિત્ર, પ-તપ, કુલ-૩૪૬ (સ્વ-સખ્યામાં)
-: સંખ્યા ૩૬૩ :
(૧) પાખંડી–ક્રિયાવાદી–વાદિ નવ તત્ત્વા (ન. ત. ૧) સ્વપરથી વિચારતાં–૧૮ થાય, કરી નિત્યાનિત્યથી વિચારતાં-૩૬ થાય, તે પણ કાળ—નિયતિ–સ્વભાવ-ઇશ્વર અને આત્મા એ પાંચથી વિચારતાં ૧૮૦ ભેદ આત્માનું અસ્તિત્વ માનનાર ક્રિયાવાદીના થાય.
અક્રિયાવાદી–પુન્ય–પાપ વિના સાતતવાને રવ-પરથી વિચારતાં ૧૪ થાય, ફ્રી કાળ-વિ॰ પાંચ સહિત યચ્છા, એ થી વિચારતાં ૮૪ બે‰, આત્માનું નાસ્તિત્વ માનનાર અક્રિયાવાદીના થાય.
r
અજ્ઞાનવાદી—નવ તત્ત્વને સત્, અસત્, સદસત્, અવક્તવ્ય, સદવક્તવ્ય, અસવક્તવ્ય, સદસદવક્તવ્ય, આ સાતથી વિચારતાં ૬૩ થાય, ૬૪- દશમા પદા ભાવાત્પત્તિ ” તેને સત્ વિ॰ સાતે
:
,,
For Private And Personal Use Only