SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્નેહમૂલાનિ દુઃખાનિ, ત્રીણિ ત્યત્વા સુખીભવ [૪] ૪૭ ને (૭) દ્વાદશાંગી (આગમ)ને (૮) ધર્મ (૯) પ્રવચનદક્ષ એવા ચતુર્વિધ સંઘનો (૧૦) અને સમકિતિને. આ દશનો પાંચ પ્રકારે વિનય કરવો, (૧) ભક્તિ કરવી. (૨) બહુમાન કરવું. (૩) ગુણોનું વર્ણન કરવું. (૪) અવર્ણવાદ વજે (૫) મન, વચન, કાયાએ કરી આશાતના ન કરવી. (આ દશ પ્રકારને વિનય સમકિતિ આત્મામાં હોય છે). (૩) શુદ્ધિ-(૧) મનશુદ્ધિ-જિન અને જિનમત (ચતુર્વિધ સંધ) વિના સર્વ જગતને અસાર જાણે (૨) વચનશુદ્ધિ-જિનેશ્વરની ભક્તિ કરવાથી સર્વ મનવાંછિત ફળે છે. તો પણ પોતાના અશુભ કર્મોદયે જે કાર્ય જિનભક્તિથી નવિ થયું તે બીજાથી કેમ થાય ? એમ જાણીને અન્યની પ્રશંસા કરે નહિ, (૩) કાયશુદ્ધિ–વીતરાગ પરમાત્મા વિના બીજાને પૂજ્યભાવે વંદન નમસ્કાર કરે નહિ. (આ ત્રણ શુદ્ધિ સમકિતને નિર્મળ રાખનાર છે). * (૫) દુષણ-(૧) શંકા-જિનમતમાં શંકા કરવી તે (૨) કાંક્ષા-જિનમત સિવાય અન્ય અન્ય મતોની ઈચ્છા કરવી તેમજ તેમનો માર્ગ સારો જાણો તે. (૩) વિનિગિચ્છા-શુદ્ધક્રિયાના ફળ સંબંધમાં સંદેહ કરવો તે, તેમજ જિનમતમાં દુર્ગછા ધરવી સગધારણ કરવી તે. (૪) અન્યતીર્થિક પ્રશંસા-અન્ય તીર્થિકોની પ્રશંસા કરવી તે. (૫) અન્યતીર્થિક પરિચયઃ- અન્ય તીર્થિક સાથે ધર્મ સંબંધી પરિચય કરવો તે. (આ પાંચ દુષણનું વજન કરીને સમકિતને નિર્મળ રાખવું. (૮) પ્રભાવક–(૧) પ્રવચની–જનતવનું પ્રવચન કરીને જિનશાસનની પ્રભાવના કરે તે. (૨) ધર્મકથી–ચાર પ્રકારની ધર્મ થાઓ કરીને જિનશાસનની પ્રભાવના કરે તે. (૩) વાદી–તર્ક વડે વાદવિવાદ કરી જિનશાસનની પ્રભાવના કરે તે (૪). નૈમિત્તિક - For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy