________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશવ ચક્કી કેશવ, દુચકકી કેરી આ ચક્કીય [૪] ૪૫
(૩) પ્રાકૃત જોડાક્ષર-ક, ખ, ગ, ઘૂ, ફક, રૂખ, ફૂગ, ફૂઘ, ચ, છ, જજ, જઝ, –ચ, છ, –જ, –ઝ, ૬, ૬, ૩, ૪, ૭, ઠ, ડ, ઢ, ણ, હ, ન, થ, દ, ધ, ન્ત, ન્ય, જ, ઝ, ધ, ભ, ૯, ૫, પફ, , બન્ન, ૫, , ખ, ભ, મે, હ, ચલ, ર, લ, વ, સ. (૪) વીર-ક્ષેત્રપાળ, કપિલ, બટુક, નારસિંહ, ગોપાળ, ભૈરવ, ગરૂડ, રક્ત સુવર્ણ, દેવસેન, રૂક, વરૂણ, ભદ, વજ વજંઘ, સ્કન્દ, કુર, પ્રિયંકર, પ્રિયમિત્ર, વહિ. કંદર્પ, હંસ, એકબંધ, ઘંટાપથ, દત્તક, કાલ, મહાકાલ, મેઘનાથ. ભીમ, મહાભીમ, તુંગભદ્ર, વિદ્યાધર, વસુમિત્ર, વિશ્વસેન, નાગ, નાગહસ્ત, પ્રદ્યુમ્ન, કપિલ, નકુલ, આહૂલાદ, ત્રિમુખ, પિશાચ, ભૂતરવ, મહાપિશાચ, કાલમુખ, શુનક, અસ્થિમુખ, રતોવેધ, સ્મશાનચાર, કલિકલ, ભૃગ, કંટક, બિભીષણ.
- સંખ્યા પદ -- (૧) અંતરીપ – ક્ષેત્ર સત્ર ૨૧૪ થી ૨૧૮ માં (૨) દિકકુમારી- ૮ પૂર્વરૂકપર્વત, ૮ દક્ષિણરૂચકપર્વત, ૮ પશ્ચિમ રૂચકપર્વત, ૮ ઉત્તરરૂચકપર્વત, ૪ વિદિકરચાકપર્વત, ૪ રૂચક પર્વતનીમ, ૮ ઉદ્ઘલેકે નંદનવનમાં નંદન (મેરૂ) કુટ ઉપર, ૮ અધલેકે ગજદંત પર્વતની નીચે
-- સંખ્યા ૬૩ :(૧) શલાકા પુરુષ-૨૪ તીર્થકર (બૃહસ્થાન્તિમાં), ૧૨ ચક્રી: ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ, (સંખ્યા ૯-૧૨ માં)
-: સંખ્યા ૬૪ -- (1) ઈન્દ્ર- ૨૦ ભવનપતિના (બુ) સં- ૨૦ થી ૨૨ માં) ૨ જ્યોતિષના (જયોતિષના અસંખ્યાતા ઇન્દ્રો છે, પરંતુ અહિં
For Private And Personal Use Only