________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તસ્માર્વે પાંડવ શ્રેષ્ટ !, ગૃહે સ્નાનં, સમાચર [૪] ૪૧ (૨૦) સ્નેહાળ અને મધુર (૨૧) પ્રશંસનીય (૨૨) પરના મર્મને નહિ ઉઘાડનારી (૨૩) ઉદારતાવાળી (૨૪) ધર્મ અને અર્થને જણાવનારી (૨૫) કર્તા-કાલ લિંગ વચનાદિના દોષથી રહિત (૨૬) વક્તાના માનસિક દેથી રહિત (ર૭) આશ્ચર્યકારી (૨૮)ઐશ્વર્યાવાળી (૨૯) અતિવિલંબ રહિત (૩૦) અર્થને અનેક રીતે સમજાવનારી(૩૧) વિશેષણોથી વિશિષ્ટ (૩૨) સાહસિક (૩૩) વર્ણ પદ વાક્યો વડે સ્પષ્ટ (૩૪) વિવક્ષિત વસ્તુની સિદ્ધિ સુધી પ્રમાણપાનું જણાવનારી (૩૫) ખેદ નહિ ઉપજાવનારી (ઈત્યર્થાઇશ્રી).
સંસ્કારવવ મૌદાય મુપચાપરીતતા; મેઘ ગમ્મીરઘષત્વ, પ્રતિનાદવિધાયિતા (૬૫) દક્ષિણવ મુખનીત-રાગર્વ ચ મહાર્થતા; અવ્યાહતવં શિષ્ટવં, સંશયાનાભસંભવઃ(૬૬) નિરાકૃતાન્યોત્તરત્વ, હૃદયડગમતાપિ ચ; મિથઃ સાકાક્ષતા પ્રસ્તાવૈચિત્ર્ય તત્ત્વનિતા (૬૭) અપ્રકીર્ણપ્રસ્તુતત્વ–મસ્વલાઘા નિન્દિતા; આભિજાત્યમતિસ્નિગ્ધ-મધુરવં પ્રશસ્યતા (૬૮) અમર્મવેધિતીદાય, ધર્માર્થપ્રતિબદ્ધતા; કારકાદ્યવિપર્ધા, વિશ્રમાદિ પિયુક્તતા (૬૯) ચિત્રકૃમદભૂતત્વ, તથા નતિવિલમ્બિતા: અનેક જાતિ વૈચિત્ર્યમારેપિત વિશેષતા (3) સર્વપ્રધાનતા વર્ણ–પદ વાકય વિવિક્તતા; અવ્યછિત્તિરખેવિં, પ-ચત્રિશચ્ચ વાગુણાઃ (૧) અ. ચિત્ર
- સંખ્યા ૩૬ :(૧) શ્રાવક કર્તવ્ય-ભન્નત જિણાણુંમાં (૨) આચાર્યના ગુણ-પંચિંદિયમાં.
--: સંખ્યા ૪પ – (૧) આગમ-11-અંગ (પાક્ષિક સૂત્રમાં) ૧૨- ઉપાંગ, ૬-છેદ, ૪–મૂળસૂત્ર, ૧૦ પન્ના (સંખ્યા–૧૨–૬–૪–૧૦ માં) કુલ ૪૩ થયા, ૪૪–અનુગાર, ૪૫-નંદિસૂત્ર.
For Private And Personal Use Only