________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાપ્યાં ચ વર્જયેસ્નાન, તટાકે નવ કારત્ [૪] ૩૯ મૌલિપૃષ્ઠ વિડસ્મિતાર્પતિમલAિ (૫૯) સાગ્રં ચ ગભૂનિયે
જા વૈરેતા માર્યાતિવૃટય, દુર્ભિમન્યસ્વચક્રતો ભયં, સ્યાનૈત એકાદશ કર્મ ઘાતજાર (૬૦) ધર્મચક્ર ચમરાઃ સપાદ–પીઠ મૃગેન્દ્રાસનમુજજલં ચ; છત્રયં રનમયો વજેઘિ -ન્યાસે ચ ચામીકર પંકજાનિ (૬૧) વપ્રત્રયં ચારુ ચતુર્મુખાતા, ચૈત્યમોs ધવદના કટકાદુમાનતિ દુંદુભિનાદ ઉકે-તોડનુકુલઃ શકુનાઃ પ્રદક્ષિણા (૬૨) ગન્ધા—વર્ષ બહુવર્ણ પુષ્પવૃષ્ટિ: કચશ્મમુનખાપ્રવૃદ્ધિ ; ચતુર્વિધામર્યાનિકાયકેટિ-ધન્યભાવાદપિ પાર્ષદેશે (૬૩) ઋતુનામિન્દ્રિયાર્થાના-મનુસૂલવમિત્યમી; એકનવિંશતિ દેવ્યોથતુલ્લિંશચ્ચ માલિતાઃ (૬૪) અ. ચિ૦
-: સંખ્યા ૩૫ઃ(૧) માર્થાનુસારીના ગુણ ૧-ન્યાયથી ઉપાર્જન કરેલા વૈભવવાળો હોય, ૨-શિષ્ટ પુરૂષના આચારની પ્રશંસા કરે, ૩બરોબરીયા કુળ અને સરખા આચારવાળા તેમજ ભિન્ન ગોત્રવાળા સાથે લગ્ન કરનાર, ૪–પાપભીરૂ, પ–ઉત્તમ લોકાચાર, ઉત્તમ કલાચાર અને ઉત્તમ ધર્માચારનું આચરણ કરે, ૬-નિન્દાનો ત્યાગ કરે, ૭-રહેવાનું મકાન, ઘણું પ્રગટ સ્થાનમાં ન રાખે તેમ ઘણા ગુપ્ત સ્થાનમાં ન રાખે તેમજ સારા પાડોશમાં રાખે વળી ઘણું દ્વારા ન રાખે, ૮-સદાચારી પુરૂષોની સોબત કરે, ૯-માતા–પિતાદિ વડિલોની સેવાકરે, આજ્ઞા પાળે અને નમસ્કાર કરે, ૧૦–ઉપકવવાળા સ્થાન–ગામનો ત્યાગ કરે, દેવ ગુરૂ અને સાધર્મિકનો જ્યાં મેળાપ થાય તેવા ગામમાં અને તેવા સ્થાનમાં રહે, ૧૧-દેશ--જાતિ-કુલ અને કાલ નિદિત કાર્ય કરે નહિ, ૧૨-આવક કરતાં ખર્ચ ઓછો રાખે, ૧૩–પિતાના વૈભવ (જાતિ–અવસ્થા–દેશ-કાળ–વય) ને અનુસારે વેશ પહેરે; ૧૪-વીતરાગની વાણીને સાંભળવાની ઈચ્છા રાખે, સાંભળે, સારી રીતે ગ્રહણ કરે, યાદ રાખે, અન્ય અર્થો પણ
For Private And Personal Use Only