________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા પતંગે રૂપે, ભુજગે ગંધે ચ નનુ વિનષ્ટઃ [૪] પ કારણુ-સાધુચર્યા ૩૩માં (૬) ચારિત્રતિથિ-બે અષ્ટમી, બે ચૌદશ, પૂર્ણિમા, અમાસ (૭) જ્ઞાનતિથિ-વે બીજ, બે પાંચમ, બે અગીયારસ (૮) ભાવશ્રાવકનાં કિયાગત લક્ષણ–ત્રતધારી, શીલવંત, ગુણવંત, સરળ સ્વભાવી, ગુરુ સેવક, શાસ્ત્રનિપુણ (૯) પશ્ચક્ખાણશુદ્ધિશ્રદ્ધાન, જ્ઞાન, વિનય, અનુભાષણ, અનુપાલન, ભાવના (૧૦) તીર્થકરના વર્ષિદાનના અતિશય–સૌધર્મેન્દ્ર-શક્તિ મુકે જેથી પ્રભુ દાન દેતાં થાકે નહિ. ઈશાનેન્દ્ર-રત્નજડિત છડી લઈ ઊભો રહે અને ભાગ્ય પ્રમાણે યાચક પાસે ભગાવે ચમરેન્દ્ર અને બલીપ્રભુની મુરિઠમાં ઓછું કે વધારે હોય તો ભાગ્યે તેટલું કરી દે ભવનપતિ–ભરત ક્ષેત્રના માણસોને ઉપાડી લાવે૦ વાણવ્યંતર–વાચકોને તેઓના સ્થાને મૂકી દેર જ્યોતિષિઓ-વિદ્યાધરોને વર્ષિદાનની ખબર આપ૦ (૧૧) મિથ્યાત્વ-લૌકિક દેવ ગુરુ અને ધર્મ સંબંધી તથા લોકોત્તર દેવ ગુરુ અને ધર્મ સંબંધી (૧૨) નકાર-ભ્રકુટિ ચઢાવવી, આંખ ઊંચી કરવી, મુખ નીચું કરવું, મુખ આડું કરવું, મૌન, વિલંબ કરવો (૧૩) ગુણ હાનિ અને વૃદ્ધિ-અનંત ભાગ, સંખ્યાન ભાગ, અસંખ્યાત ભાગ, સંખ્યાત ગુણ અસંખ્યાત ગુણ, અનંત ગુણ (૧૪) રી-સચિત્ત પરિવારી, એકલ આહારી, ગુરુ સાથે પાદચારી, ભૂમિસંથારી, બ્રહ્મચર્યધારી, આવશ્યક દવારી (૧૫) વનસ્પતિનું બીજ–અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ, બીજ, સમુ
ઈન (૧૬) અંતરંગ –કામ, ક્રોધ, માન, મદ, લોભ, હર્ષ (૧૭) છેસૂત્ર–બલ્પ, લઘુનિશીથ, મહાનિશીથ, વ્યવહાર, દશાસુતસ્કંધ, જનકલ્પ (૧૮) રસ-(સંખ્યા માં રસ–૫) મધુર રસથી લવણ રસ જુદે ગણતાં એકવધે (૧૦) ભાષા-પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પિશાચી, શૌરસેની, અપભ્રંશ.
- સંખ્યા ૭ - (૧) શુદ્ધિ-શરીર, વસ્ત્ર, મન, ભૂમિ, પૂજાનાં ઉપકરણ, દ્રવ્ય, વિધિ (૨) ભય-હલક, પરલોક, આદાન, અકસ્માત, આજીવિકા,
For Private And Personal Use Only