SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ [૪] રક્તઃ શબ્દ હરિણ, પશે નાગે સે ચ વારિચરઃ ૩–ચારિત્રવિનય–ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી, અને ચારિત્રીને વિનય. ૪તપવિનય–તપમાં પ્રવૃત્તિ કરવી, અને તપસ્વીનો વિનય કરવો. ૫–ઔપચારિક વિનય – પ્રતિરૂપયોગયું જનરૂપ અને અનાશાતના રૂપ એમ મુખ્ય બે પ્રકારે છે. તેમાં પહેલો ત્રણ પ્રકારનો છે. ૧–કાયિક ૨-વાચિક ૩–માનસિક. તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. ૧–ગુણી માણસ આવે ત્યારે સામા જવું તે-અભ્યથાન વિનય. ર–તેમના સામું હાથ જોડી ઉભા રહેવું તે--અંજલિબદ્ધ વિનય. ૩-તેમને આસન આપવું તે--આસન પ્રદાન વિનય. –તેમની વસ્તુ લઈ ઠેકાણે રાખવી તે– અભિગ્રહ વિનય. પ–તેમને વંદન કરવું તે-કૃતિકર્મ વિનય. –તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે-શુમૃપા વિનય. ૭–તેમની પાછળ જવું તે–અગમન વિનય. ૮–તેમની પગ ચંપી વિ. કરવી તે–સંસાધન વિનય. - વાચિક વિનય ચાર પ્રકાર છે ૧-હિતકારી બોલવું. ૨-અપ જેટલું બોલવું. ૩–મધુર બોલવું. ૪–અનુસરતું બોલવું. માનસિક વિનય બે પ્રકારે ૧-ખરાબ વિચારોને અટકાવવા ૨–સારા વિચારે કરવા. બીજે અનાશાતના રૂપ વિનય બાવન પ્રકાર છે. તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવર, ઉપાધ્યાય, અને ગણીઆ તેર ને ૧–આશાતના ન કરવી. ૨–ભક્તિ કરવી. ૩–બહુમાન કરવું. ૪પ્રશંસા કરવી. એમ ચારે ગુણતાં બાવન ભેદ થાય. – સ ખ્યા ૬ – (૧) દર્શન–જેન, મીમાંસક, બૌદ્ધ, નૈયાયિક, ચાર્વાક, સાંખ્ય (૨) સાધુને ભજન કરવાનાં કારણુ–સાધુચર્યા ક૬માં (૩) ડતુ-વિભાગ ત્રીજો પેજ ૪૫ માં (૪) સાધુને નહિ જમવાનાં કારણ સાધુચર્યા ૭૭માં (૫) સાધુને ઉપાશ્રયમાંથી નીકળવાનાં For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy