________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસિષ્ઠદ્રત્તલગ્નાપિ, રામઃ પ્રતિ વને
[૨] ૧૧૫
તેના ઉપર બીજો સાડે। પગના કાંડા સુધી પહેરાવી દેરીથી બાંધવે, પછી કંચવાની જગ્યાએ વસ્ત્રના પાટા વીંટી ત્રણ કંચવા પહેરાવી એક કપડા ઓઢાડે, પછી સુવાડીને બીજો કપડા ઓઢાડે, અને જમીન પર સુવાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલેા ઠેકે, પછી મૃતકની જમણી બાજુએ ચરવળી તથા મુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ કોળીની અંદર ખંડિત પાત્રામાં એક લાડુ મૂકે.
પછી જે વખતે કાળ કર્યા હાય તે વખતનું કયું નક્ષત્ર હતુ તે જોવું. ( અથવા બ્રાહ્મણને પૂછ્યુ. ) રોહિણી વિશાખા પુનર્વસુ અને ત્રણ ઉત્તરા એ છ નક્ષત્રમાં ડાભનાં બે પુતળાં કરવાં, જ્યેષ્ડા આર્દ્ર સ્વાતિ શતભિષા ભરણી અશ્લેષા અને અભિજિત્ આ સાત નક્ષત્રમાં પુતળાં કરવાં નહિ, બાકીનાં ૧૫ નક્ષત્રમાં એકેક પુતળુ કરવું, તે પુતળાંના જમણા હાથમાં ચરવળી તથા મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝોળીમાં ભાંગેલું પાત્ર લાડુ સહિત મૂકવું, જો એ પુતળાં હાય તેા બ ંનેને તે પ્રમાણે આપવુ, પછી પુતળાં આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂકી, પછી સારો મજબુત ત્રીજો કપડે હાય તે પાથરીને તેની અંદર બધી વસ્તુએ સહિત મૃતકને સુવાડીને કપડાના બધા છેડા વીટાવી દે.
ગૃહસ્થ મૃતકને લઇ જાય ત્યારે બીજી વાર વાસક્ષેપ નાખવા, ઉપાશ્રયમાંથી મૃતક બહાર કાઢે ત્યારે પ્રથમ પગ કાઢે, કેઇએ રોવુ નહિ. પણ 66 જય જય નંદા-જય જય ભદ્દા” એમ એલવુ અને આગળ બદામે નાણું વિ॰ ઉપાશ્રયથી સ્મશાન સુધી શ્રાવકે ઉછાળે, વાંસડાને ચિરાત્રી માંહે સરાવલાં ઘાલી દીવા-ધૂપ કરવા, શાક સહિત વાજતે ગાજતે મસાણે જઇ શુદ્ધ કરેલ જમીન ઉપર સુખડ વિતી ચિંતા કરી માંડવી પધરાવે, ગામ તરફ મસ્તક રાખે, અગ્નિ સંસ્કાર કરી, રક્ષા યેાગ્ય સ્થાને પરવે, પવિત્ર થઇ ગુરુ પાસે આવી સંતિકર કે લઘુશાન્તિ અથવા બૃહાન્તિ સાંભળી અનિત્યતાને ઉપદેશ સાંભળી અઠ્ઠાઇ મહાત્સવ કરે.
For Private And Personal Use Only