________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬ [૨]ઔદાય દાક્ષિણ્ય',પાપજુગુપ્સાથ નિ લેા એધઃ;
'સામાનની યાદી :-લાડવાના ડેાધલા. દીવીએ વાંસની ૪. વાટકા ૪. દેવતા. અને કદ્રુપ શે.-ર. સુતર શે.–રા. બદામ શે.-૧૦. ટાપરાં મણુ ના પુંજણીએ ૨. સાજમાં સામાન વાંસ ૨. ખપાટી ને છાંણાં ૧૫. ખાડા ઢોરની ગાડી. રાસ તા-૦ા. કેશર તે!-૦ા. વાસક્ષેપ તે–૦. સેાના રૂપાનાં ફુલ. બળતણુ, ઘી, છૂટા પૈસા રૂા. ૫ ના તાસ. દેધડેા. બાજરી મણુ ૫. સુખડ, રાળ શે.-૨. ગુલાલ શે.-૫. નાડુ શે.-1.
અવળા દેવવંદન :-મૃતક લઇ ગયા પછી આખા મકાનમાં ગેામૂત્ર છાંટવું અને સ ંથારાની જગ્યા સેાનાવણી કરેલ અચિત્ત પાણીથી ધોઇ નાખવી, મૃતકે જ્યાં જીવ છેડવો હોય ત્યાં લેટને અવળેા સાથીએ કરવા. પછી કાળ કરેલના શિષ્ય અથવા લઘુપર્યાયવાળા સાધુ અવળે વેબ પહેરે અને એધેા જનણા હાથમાં રાખી અવળેા કાજે દ્વારથી આસન તરફ લે. કાજામાં લેટને સાથી લઇ લેવા પછી કાજાના ઇરિયાવહી કરી અવળા દેવ વાંઢવા.
પ્રથમ કક્ષાણુકદની એક થાય પછી એક નવકારને કાઉસ્સગ્ગ, અન્નથ॰ અરિહંત ચેષ્ઠઆણું॰ જયવીયરાય? ઉવસગ્ગહરં નમાહું જાવ ત॰ ખમા॰ જાવતિ॰ નમ્રુત્યુ જકિચિ॰ પાર્શ્વનાથનું ચૈત્યવંદન ખમા લાગસ॰ એક લેાગસ્સના કાઉસ્સગ્ગ૦ અન્નથ તસ્સતરી॰ ઇરિયાવહી ખમા॰ અવિધિ આશાતના
સવળા દેવવદ્વન :–સવળે વેપ પહેરીને કાજે લેવા સબંધી ઇરિયાવહી કરવા, પછી સર્વ સાધુ સાધ્વી કપડેા ચેાલપટ્ટો મુહપત્તિ એધાની એક દી અને ક ંદારાના છેડા સાનાવણી અથવા ગામૂત્રમાં મેળે. પછી ચૌમુખ બિંબ જ્યાં પધરાવવાના હોય ત્યાં કંકુ અને ચોખાના પાંચ સાથીઆ સવળા કરે, ધૂપ-દીપ કરે, પછી સધ સમક્ષ આઠ થુએ સવળા દેવ વાંદે, તેમાં સર્વ ઠેકાણે પાર્શ્વનાથનાં ચૈત્યવંદના સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિ અને અજિત શાન્તિ સ્તવન રાગ કાઢ્યા વિના કહે. દેવ વાંદ્યા પછી ખમા॰ ઇચ્છા
For Private And Personal Use Only