SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ [૨] હેપદે બંધમાક્ષાય, અમેતિ ન અમેતિ ચ (૧૫) ઘુવાર પડે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૬) ધરતીકંપ થાય તો ૮ પ્રહર અસ્વાધ્યાય. (૧૭) હોળીપર્વમાં જ્યાં સુધી જ શાન્ત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૮) કરૂણ રૂદન અને ઝઘડે સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય(૧૯)પશુવધ થાય ત્યાં સુધી અસ્વાધ્યાય. (૨૦) ઇંડુ ફુટે તો ૩-પ્રહર અસ્વાધ્યાય. (૨૧) બીલાડીએ ઉંદરને માર્યો હોય તો ૮ પ્રહર અસ્વાધ્યાય. (૨૨) યુદ્ધ શાન્ત થયા પછી ૮ પ્રહર અસ્વાધ્યાય. (૨૩) પુત્ર પુત્રી જન્મે ૧૧ દિવસ સુતક, જુદા જમતા હોય તો બીજાના ઘરના પાણીથી પૂજન થાય. (૨૪) જેટલા માસને ગર્ભ પડે તેટલા દિવસનું સુતક. (૫) પ્રસવવાળી સ્ત્રી ૧ માસ દર્શન ન કરે અને ૪૦ દિવસ પૂન ન કરે તથા સાધુને વહેરાવે નહિ, અને ૮ દિવસ અસ્વાધ્યાય. (૨૬) પશુ જંગલમાં જન્મે તે ૧ દિવસ અને ઘેર જન્મે તો ર–દિવસ સુતક. (૨૭) ભેસનું ૧પ દિવસ પછી, બકરીનું ૮ દિવસ પછી, અને ગાય–ઉંટડીનું ૧૦ દિવસ પછી દુધ ક૯પે. (૨૮) જેને ઘેર મરણ થાય ત્યાં જમનારા ૧૨ દિવસ પૂજા ન કરે, અને સાધુ વહોરે નહિ. ગોત્રીયોને ૫ દિવસનું સુતક. (૨૯) મૃતકને સ્પર્શ કરનાર ૩ દિવસ પૂજા ન કરે, વાચિક સ્વાધ્યાય ૨. દિન ન કરે, ગાત્રીઓને ૫ દિવસનું સુતક, પરસ્પર સ્પર્શ કરનાર-૨ દિવસ પૂજા ન કરે, પરસ્પર પણ ન અડક્યા હોય તો રનન કીધે પૂજન થાય. (૩૦) જન્મે તે દિવસે મરે અથવા દેશાંતરે મરે તો ૧ દિવસનું સૂતક, (૩૧) આઠ વર્ષ સુધીનું મરણ પામે તો ૮ દિવસનું સૂતક, ટારનું મૃતક જ્યાં સુધી પડયું હોય ત્યાં સુધી સુતક, પરંતુ ગાયના મરણનું ૧ દિન સુતક. For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy