________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધનાય તાનિ ચાપાનિ, યદ્ઘિ ધર્માય મુચ્યતે [૨] ૧૧૧
(૪) સુદ એકમ–બીજ અને ત્રીજની રાત્રે પ્રથમ પ્રહરે ઉત્તરાધ્યયન આદિને અસ્વાધ્યાય.
(૫) અસ્વાધ્યાય સિવાય રાત્રિ અને દિવસના પ્રથમ અને છેલ્લે પ્રહરે ભણાય કાલિક
અસ્વાધ્યાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્વાધ્યાય તથા કાલવેળા છેોડીને જે ભણાય તે ઉત્કાલિક. (૬) ત્રણ ચેમાસી ચૌદશના મધ્યાહ્ન (મતાંતરે-પ્રતિક્રમણ કર્યા પછી)ચી એકમ સુધી અને પાક્ષિક ચૌદશના મધ્યાહ્ન (મતાંતરે પક્િષ્મપ્રતિક્રમણ કર્યા પછી)થી આખી રાત્રિ સુધી અસ્વાધ્યાય. (ઉ૦પ્રાવ્યા૦૨૫૭),
(૯) આસા અને ચૈત્ર સુદ-૫-ના મધ્યાહ્નથી વદ-1-સુધી
(૮) “ગતા ચંદ્ર ગ્રહણ થાય તે જ–પ્રહર રાત્રિના અને ૪ પ્રહર ભીન્ન દિવસના મળી આઠે પ્રહર અસ્વાધ્યાય.
(૯) પ્રભાત કાલે ચંદ્રમા, ગ્રહણ સહિત આથમે તેા પછીના દિવસ અને રાત્રિના આર્ડ તથા ખીન્ન દિવસના ૪ પ્રહાર મળી ૧૨ પ્રહર અસ્વાધ્યાય.
(૧૦) સૂર્ય, ગ્રહણ સહિત આથમે તે ૪ પ્રહર રાત્રિના અને આગામી દિવસ રાત્રિના ૮ પ્રહર મળી ૧૨ પ્રહર અવાધ્યાય,
(૬૧) ઉગતા સૂર્ય, ગ્રહણ થાય અને ગ્રહણ સહિત આથમે તે તે દિવસ અને રાત્રિ તથા ખીો દિવસ અને રાત્રિ મળી ૧૬ પ્રહર અસ્વાધ્યાય,
(૧ર) આર્કાથી સ્વાતિ નક્ષત્ર સુધી મેધગર્જના, વીજળી અને વર્ષીદની અસ્વાધ્યાય ગણાય નહિ.
તા ૨ પ્રહર અસ્વાધ્યાય.
(૧૩) અકાલે મેઘગર્જના, ગંધર્વ નગર, વીજળી, દિગ્દાહ, થાય
(૧૪) મુખુદાકારે (જે વર્ષાદથી પરપેાટા થાય તે) નિર ંતર ૮ મુકૂથી વધારે જ્યાં સુધી વર્ષાદ વર્ષે ત્યાં સુધી અસ્વાધ્યાય,
For Private And Personal Use Only