________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ [૨] એકામિષાભિલાષિણા, સારમૈયા છંત્ર દ્રુતમ; માત્રાની શકાતું નિવારણ પ્રથમથી જ કરી લેવું અથવા પાણી આછું પીવું.
(૧૩૪) સાધુએએ શ્રાવિકાઓને અને સાધ્વીઓએ શ્રાવકે ને પ્રતિક્રમણ કરાવવું તે વ્યવહારનું ઉલ્લંઘન કરનાર છે, ભવિષ્યમાં અનર્થ કરનાર છે, આત્મગુણ ઘાતક છે, ઉન્ના પ્રવક છે, માટે તેનાથી દૂર રહેવુ.
(૧૩૫) સાંજે પ્રતિક્રમણ કર્યા પછી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવુ.
(૧૩૬) સૂર્યની ગેરહાજરી જ્યાં સુધી હોય ત્યાં સુધી તે અવશ્ય દંડાસણથી ભૂમિ બરેાબર પૂછને જ પગલાં મૂકવાં જોઇએ, ની હાજરીમાં પણ જ્યાં સુધી અંધારૂં હોય ત્યાં સુધી દંડાસહુથી ભૂમિ પૂછને જ ચાલવુ જોઈ એ.
(૧૩૭) દંડાસણની સેટી નમ રાખવાથી કાન્તે લેતાં દંડાસણ વળી જાય, તેથી કાને બરાબર લઈ શકાય નહિ, ચાલતાં પણ સારી રીતે ભૂમિ પૂજાય નહિ, માટે સેટી કડક રાખવી.
(૧૮) છ ઘડી રાત્રિ ગયા બાદ સંથારા પેકિસિ ભણાવી અને એક પહેાર રાત્રિ ગયા પછી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી નિદ્રા લેવી.
(૧૩૯) અણુજાહ્ સંચાર, મહુવહાણેણુ વામપાસેણ; કુક્કુડીયાયપસારેણ”, અતરત પમજએ ભૂમિ (૨૦૫)
હે ભગવંત! છ ઘડી રાત્રિ ગઇ છે, માટે સંથારા કરવાની આજ્ઞા આપેા, વળી ડાબા હાથનું એશિકું અને ડાબા પડખે ઉંઘવું, ડાબા પડખે ઉંધતાં વડીલા સામે પુ ં ન થાય તે ખાસ ધ્યાનમાં રાખવુ, તેમ જ કુકડીની જેમ ટુટીયુ વાળીને પગ રાખવા, પરંતુ તેવી રીતે પગ રાખવાને સમર્થ નહોય તે ભૂમિનું પ્રમાન કરીને પગ લાંબા કરે (એનિ૦)
For Private And Personal Use Only