SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ [૨] દૃશ્યસે વિમલસ્ત્ય' ચ, હસ્તપાદયાન્વિતઃ; (૧૦) સાધુ-સાધ્વીએ પેાતાની પાસે રહેલ–બામ, એધાની જીની દર્શા–વિ. કોઇ પણ વસ્તુ ગૃહસ્થને આપવાના વ્યવહાર રાખવા નહિ, તેમાં પણ ગુરૂવ્યથી લાવેલી તેમ જ ધર્મલાભ આપેલી વસ્તુ ગૃહસ્થને ન અપાય તે લક્ષમાં રાખવું, અન્યથા આપનાર અને લેનાર અને દેાખના ભાગી બને. (૧૦૬) દેરાસરમાં ભમતી હોય તેા ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી જ ચૈત્યવંદન કરવું, ચૈત્યવંદન કરતાં વચ્ચે કને પચ્ચક્ખાણ આપવુ નહિ અને પોતે પણ ચૈત્યવદન કરતાં વચ્ચે પચ્ચક્ખાણુ લેવું નહિ. (૧૦૭) કોને આડ ન પડે તેવી રીતે આપણે સ્તુતિ– ચૈત્યવંદન કરવું જોઇએ, પરંતુ આપણે સ્તુતિ ચૈત્યવંદન કરતા હાઇએ ત્યારે બન્ને કઈ આપણને આડે પાડે તે આપણે કંઇ પણ ખેલવું નહિ. અને મનથી જરા પણ દુર્ભાવ ન થવા દેવેશ, અને આડ પડે તે વખતે આંખે! બંધ કરી હૃદ્યમાં ભગવાનને ધારણ કરી સ્તુતિ ચૈત્યવંદનમાં લીનજ બની રહેવું પણ ધ્યાન તાડવું નહિ. (૧૦૮) સાધુ અને સ્ત્રી વચ્ચે બે પુરૂષ હોય ત્યાં સુધી સંધટ્ટાને દોષ સાધુને લાગે, ત્રણ પુસ્તથી સંઘટ્ટાના દધ સાધુને લાગે નહિ. તેવી રીતે સાધ્વી અને પુરૂં ચે કે સ્ત્રી હોય ત્યાં સુધી સંધાને દેવ સાધ્વીને લાગે, ત્રણ સ્ત્રીથી સટ્ટાના દોષ સાવીને લાગે નહિ. (૧૦૯) દેરાસરમાં મેલ ઉત્તારાય નહિ, કૃષ્ણાય નહિ, પરસેવા લુછાય નહિ, કપડાની ટાપટીપ થાય નહિ, આડું અવળુ નેવાય નહિ, અને કાળની ઘડી પણ કરાય નિહ. (૧૧૦)મૂળમાં વાન્ત સાથે સ્પેલ મેલવું ચગ્ય નથી, વાયુકાય આદિની વિરાધના થતી હોવાથી. (૧૧૧) દેરાસરમાં ચૈત્યવંદન કરતાં જિતમુદ્રા યોગમુદ્રા અને મુક્તાણુક્તિમુદ્રા આ ત્રણ મુદ્રાએ! સાચવી જોઇએ, ખીજી નવ ત્રિકા ચૈવ ભા૦ માંથી જો લેવી. For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy