SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વક્તા દશસહસ્ત્રેષુ, દાતા ભવિત વા ન વા [૨] ૧૦૧ અને કૈવલીની દૃષ્ટિએ અશુદ્ધ રહેલી વસ્તુ પણ શ્રુત અનુસારે વિચાર કરતાં શુદ્ધ જણાય તે તે વ્યવહારમાં શુદ્ધ જ કહેવાય. કેવલી સ્વયં ગાચરી જાય તે અશુદ્ધુ લાવે નહિ, પરંતુ અમાયાવી છદ્મસ્થ શિષ્યાએ ઉપયેગ પૂર્વક શ્રુતને અનુસારે શુદ્ધ જાણીને લાવેલી ગેાચરીને કેવલીએ કૈવલ જ્ઞાન વડે અશુદ્ધ દેખે તે પણ વાપરે, જો ન વાપરે તેા શાસ્ત્રો અપ્રમાણ થાય. અને વ્યવહાર નષ્ટ થાય. (૧૦૦) મા કુઉ જઇ તિગચ્છ, અહિંયાસેઊણ જઇ તરઇ સમ્મં; અહિયાસિં તસ્ય પુણા, જઇ સે જોગા ન હાયતિ સચમી ઉત્સર્ગમાગે દવા કરાવે નહિ, પરંતુ મન સમાધિમાં ન રહે અને આવસ્યક અનુવ્હાનેમાં શિથિલતા આવે તે અપવાદ માર્ગ અનિચ્છાએ દવા કરાવે. (ઉ૦ ૨૦ ૩૪૬) (૧૦૧) આઉસ્સન વીસાસા, ગુસ્સે મણિ અંતરાયાણિ; તમ્હા સાહૂણ, વટ્ટમાણજોગેણ વ્યવહાર (૧) કોઇ પણ કામાં, આવીશ—નહિ આવું, આપીા—નહિ આપું, જશ-હિ જાઉં, વિ॰ જકારપૂર્વક (નિશ્ચયવાણી) ખેલવું નહિ, કારણ કે :આયુષ્યને બરાસે નથી, ક્ષણે ક્ષણે વિચારે બદલાયા કરે છે, અને કાર્યા પણ ઘણા વિદ્મવાળાં છે, માટે સાધુએએ વર્તમાન યાગ” (જેવા સમય) એમ એટલી વ્યવહાર ચલાવવા. (૧૨) ગૃહસ્થને આવે, ાએ, બેસે એમ કહેવાય નહિ, પક્ષીને ઉડાડાય નહિ, જાનવરને કઢાય નહિ (૪૦ વૈ૦) (૧૦૩) દેશાટન, વ્યાપાર, ઉદ્ઘાટન આદિ સ'સારી બાબતે માટે સાધુએએ મુહૂર્ત જોવાં નિહ. (૧૦૪) જ્ઞાનપૂજા કરનારને જ્ઞાનની પૂજા કરવાને નિષેધ કરી ગુરુપૂજા કરાવવી નહિ, નહિ તે નિષેધ કરનારને જ્ઞાનાવરણીય કર્મ અંધાય. For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy