________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યવાદી ભવેઢક્તા, દાતા ભૂતહિતે રતઃ
[૨] ૯૯
(૮૮) રયણી ભાયણે જે દાસા, તે દાસા અધયાર મિ; જે ઢાસા અધયાર મિ, તે દાસા સ’કમ્મિ મુહે (વ્યા-૧૧૭) અંધારામાં અને સાંકડા મુખવાળા પાત્રમાં ભાજન કરવામાં કે પાણી પીવામાં આવે તે પણ રાત્રિભાજનના દોષ લાગે. (ઉપ્રાo) (૮૯) ગરમ પાણી ઠંડુ કરતાં વરાળ નીકળે ત્યારે વાયુકાય આદિના જીવો મરણ પામે છે તે ધ્યાનમાં રાખવું.
(૯૦) એ રાત્રિ પછી હિ અભક્ષ્ય થાય છે, માટે ગઇ કાલનુ મેળવેલું હોય તેા જ લેવાય, એટલે સવારે મેળવેલ ૧૬ પહેાર પછી અભય થાય, અને સાંજ મેળવેલુ ૧૨ પહેાર પછી અભક્ષ્ય થાય (ત૦ મિ॰)
(૯૧) શિખંડ-પુરી તથા ગરમ નહિ કરેલા (કાચા) દૂધ-દહી અને છારા સાથે ઘઉંના રેટલા રેટલી-પુરી અને ખાખરા પણ ખવાય નહિ, કારણ કે :-કઠાળ દળવાની ઘંટી જુદી ન હોવાથી ધંટીમાં કઠેળનો આટા ઘઉંના આટા સાથે ભેળસેળ થાય છૅ.
આજે કેટલીક જગ્યાએ ભડીના સ્વાદની ખાતર પેાતાનુ મન મનાવા પૂરતું દહી ગરમ કરવામાં આવે છે, પરંતુ તે પેાતાનાં આત્માને છેતરવા અરેાબર છે, માટે તે ખરાખર ગરમ કરેલુ હાય તા જ કઠાળ સાથે વાપરી શકાય.
(૯૨) ચેમાસામાં કે શેપકાળમાં બન્નની તૈયાર લાવેલી બુક્ વાપરવી, તેના કરતાં ઘેર દળેલી સાકર કે મેારસ અથવા તે આખી મેારસ વાપરવી શ્રેષ્ઠ છે.
(૯૩) સયણાસણવત્થ' વા, ભત્તપાણ વ સજએ; અદ્વિતસ્સ ણ કુધ્ધિજા, પચ્ચક્ક્મે વિદીસએ (વૈ૦)
વસ્ત્ર, ભાજન, પાણી, વિ॰ હાવા છતાં તેમ જ પેતે નજરે દેખવા છતાં ગૃહસ્થાન આપે તે તેમના ઉપર ક્રોધ કરવા નિહ. તથા તેમની નિન્દા પણ કરવી નહિ, પરંતુ પેાતાને લાભાંતરાય
For Private And Personal Use Only