________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન વક્તા વાક્પટુન, ન દાતા શાર્થદાનતઃ [૨] ૯૭
સાથે લીધેલ આહાર–પાણી બે ગાઉથી વધારે આગળ જઈ વાપરે તો ક્ષેત્રાતિકાન્ત દોષ, પહેલા પહેરમાં લાવેલ આહાર પાણી ત્રીજા પહોર પછી વાપરે તો–કાલાતિકાન્ત દોષ, કેઈએ નહિ આપેલ કઈ પણ વસ્તુ ગ્રહણ કરે તો અદત્તાદાનદાષ, સૂર્યોદય પહેલા આધાર-પાણી–ઉપધિ વિગેરે ગ્રહણ કરે તો –અનુદિતસર ગ્રહણ દાય, જેટલી ભૂખ-તૃપા હોય તેના કરતાં વધારે ખાવાપીવામાં–પ્રમાણતિકાન્ત દોષ લાગે. (ઉ. મા.) તેમ જ દિવસે વહોરેલી દવા આદિ પણ રાત્રિ ગયા પછી બીજે દિવસે વાપરવામાં આવે તે –રાત્રિભેજનને દોષ લાગે માટે અનિહિ સંચયસ દવા આદિ ખાવાની વસ્તુ વહોરેલી સાધુ રાત્રે રાખે નહિ તેમ પફિખત્રમાં જણાવેલ છે.
પહેલો પાર પુરા થયા પહેલા પરિસિ ભણાવીને લાવેલા પણ આહાર-પાણી ત્રીજા પહોર પછી વાપરવામાં આવે કાલાતિકાન્ત દોષ લાગે.
ઉદ્ઘાડા ( ભણાવવાની) પરિસિ છે ઘડીએ (બે કલાક ચોવીસ મિનિટે) થાય.
પહેલે પહોર પૂરી થાય ત્યારે પરિસિનું પચ્ચક્ખાણ થાય, દોઢ પર પૂરો થાય ત્યારે સાપરિસિનું પચ્ચખાણ થાય, બીજો પહોર પૂરો થાય ત્યારે પુરિમનું પચ્ચક્ખાણ થાય, અને ત્રીજે પાર પૂરો થાય ત્યારે અવનું પચ્ચખાણ થાય.
(૭૯) એઠા મુખે બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
(૮૦) સાધુઓએ સુચના આપી હોય કે ન આપી હોય, પરંતુ ગૃહસ્થ, સાધુઓના માટે સ્પેશિયલ જે કંઈ બનાવે તે આધાકમી કહેવાય.
(૮૧) પિંડ સિજજ ચ વલ્થ ચ, ચઉલ્થ પત્તમેવ ય; અકપ્રિય નઈચ્છિજજા, પડિગાહિજ કપિઅં (૬-૪૮) વિ. ૨-૭
For Private And Personal Use Only