SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૬ [૯૬] ન રણે, વિજયાસ્ફૂરી, અધ્યયનાન્ન ચ પડિતઃ; (૧), તાવ વખતે (ર) રાજા, સ્વજન, દેવ, મનુષ્ય, તિય ચે કરેલ ઉપસર્ગ સહન કરવા (૩) શિયલનું પાલન કરવા (૪) વર્ષા, ધુમસ અને વાના ઉપદ્રવ વખતે વ રક્ષા માટે (૫) તપ કરવા માટે (૬) અન્ત સમયે શરીર છેડવા માટે, આ છ કારણે ભેાજન કરવાનો નિષેધ કરેલ છે. (પિ નિo) (૭૫) સુરસુર કે ચબચબ જેવા શબ્દો ભાજન કરતાં ન થાય, તે ધ્યાનમાં રાખવું, તેમ જ પ્રવાહી વસ્તુના સબડકા પણ લેવા નહિ. (૭૬) આયંબિલ, નીવી, એકાસણુ અને એસણું વિ॰ ૪૮, મિનિટમાં પતાવી દેવુ જોઈએ. આ શાસ્ત્રીય નિયમ છે. આ નિયમનું પાલન થાય તેા જ દરરાજ એકાસણું કરનારને મહિને ૨૯ ઉપવાસનું ફળ મળે, અને દરરાજ એઆસણુ' કરનારને મહિને ૨૮ ઉપવાસનું ફળ મળે. ખીજું કારણ :- એઠી કરેલી વસ્તુ અગર પાણી એક જ જગ્યાએ ૪૮ મિનિટથી વધારે ટાઈમ હલાવ્યા વિના પડી રહે તે સમુમિ મનુષ્યાદિ વેાની ઉત્પત્તિ થઈ જાય, માટે ૪૮ મિનિટમાં પતાવી દેવુ તે એ. (૭૭) જે પાત્રથી પાણી પીધું હોય, તે પાત્રને સાફ કર્યા વિના કરી તેમાં પાણી લેવામાં આવે તે આખા ઘડાનું પાણી એન્ડ્રુ થવાના સંભવ છે—તેથી એ ઘડી પછી સચિત્ત થઈ જાય. કારણ કે :~~એઠા પાત્રમાં પાણી લેતાં કેાઈ વખત પાત્રમાંથી છાંટા ઉછળી ફરી પાછા તે ઘડામાં ાય છે, તેથી આખા ઘડાનુ પાણી એઠું થઇ જાય (આ અનુભવની વાત છે) માટે એક વખત પાણી પીધા પછી તે જ પાત્રમાં ફરી પાણી લેવું હાય તે! તે પાત્રને વજ્રથી ખરાખર લુછીને કેરૂ કરી દેવુ જોઈએ અને પછી જ તેમાં ફરી પાણી લેવું તે એ. (૭૮) ખિત્તઈય ભુજઈ, કાલાઈય તહેવ અવિદિન'; ગિષ્ઠુર્દ અનુયસૂરે, અસણાઈ અહુવ ઉવગરણ (૩૬૨) For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy