SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨ [૨] દાતવ્યમિતિ યજ્ઞાન, દીયતેઽનુપકારણે; આહાર–નિહાર અને વિહાર વિગેરેમાં રસ્તે ચાલતાં દ્રવ્યથી ચક્ષુવડે દેખે, ક્ષેત્રથી સાડાત્રણ હાથ સુધી દૃષ્ટિ રાખે, કાળથી ચાલવાના સમયે આડુ અવળુ ન જોતાં સ્થિર દૃષ્ટિ રાખે, અને ભાવથી નિરીક્ષણ કરવાના ઉપયેાગમાં તત્પર અને, વાતે કરવી નહિ, સ્વાધ્યાય કરવા નહિ, તેમજ ઝડપથી ચાલવું નહિ, અને સમશ્રેણીએ ચાલવું નહિ. ( પ્ર૦ ) નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મેટા થાય; કાંટા ટળે, યા પળે, પગ પણ નિવ ખરડાય (૧) (૬૧) કાગળ અથવા કપડું જે દિવસે પરવવાનુ હાય, તે જ દિવસે તેના ટુકડા કરવા, પરંતુ પહેલેથી ટુકડા કરી ખે-ચાર દિવસ પડી રાખવા નહિ, કારણ કે તેમાં જીવા પેસી જવાનેા સંભવ છે. (૬૨) ભીની જગ્યા ઉપર માત્રુ –પાણી પરઠવતાં જવાની ઉત્પત્તિ થાય, માટે એક જ જગ્યાએ ઢેળવુ' નહિ, તેમ જ પરડવતાં અવાજ ન થાય તેવી રીતે નીચા નમીને- વજંતુ ન હોય ત્યાં ધીમે ધીમે પરડવવું, પરંતુ દૂર ઉભા ઉભા કે માળ ઉપરથી કે એટલા ઉપરથી ફેંકવુ નહિ, તેમજ રસ્તા વચ્ચે પણ ન પરઠવવુ. (૬૩) જગતમાં નિરર્થક વસ્તુને ત્યાગ તેા બધાય કરે છે, પરંતુ સંયમી આત્માની પ્રવૃત્તિ જયણાવાળી હોવાથી લેાકેાત્તર ફળ આપે છે અર્થાત્ કની નિર્જરા થાય છે. (૬૪) બનતાં સુધી વધારે ઉધિ રાખવી નહિ, અને હેય તેમાં પણ મૂર્છા રાખવી નહિ, છતાં જો ઉધિ વધી ગઈ હોય તેા પેાતાની વસ્તુ આઠ માસથી વધારે વખત તા એક જગ્યાએ રાખવી જ નહિ. (૬૫) ઘણ ગજિય હયકુહુએ, વિસ્જીદગ્ગિજ ગૂઢહિય- યાએ; અજ્જા અવારિઆઓ, ત્થિીરજ્જન ત ગચ્છ (૯૫) જત્થ સમુદેશકાળે સાહૂણ મંડલીઇ અજાઓ; ગાઅમ! હંતિ પાએ, થીરજ ન ત ગચ્છ (૯૬). For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy