________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦[૨]જ' ન હું ભણિએ બધા,જીવસ્ટ વહુમ્મિ સમિઇગુત્તાણ;
(ર૪) પચ્ચક્ખાણ લેતાં પચ્ચક્ખામિ અને વેાસિરામિ ખેલવું, પચ્ચક્ખાણ આપતાં પચ્ચક્ખાઈ અને વાસિરઈ ખેલવુ, અને પચ્ચક્ખાણ ખીન્નને આપતાં અને સાથે તે લેતાં પચ્ચક્ખાઈ પચ્ચક્ખાનિ અને વાસિરઇ-વાસિરામિ એમ બને ખેલવુ.
(૨૫) કાઈ પણ આત્માએ પચ્ચક્ખાણ માગતી વખતે ચૌવિહાર ઉપવાસ સિવાય સવારના દરેક પચ્ચક્ખાણમાં સાથે મુસી ખેલવાનુ પણ ભૂલવું જોઈ એ નહિ.
કારણ કે :—મુસી સાથે ન હોય તેા પચ્ચક્ખાણના ટાઈમ થઈ ગયા પછી વિરતિનેા લાભ મળે નહિ, અને મુસી સાથે લેતાં પચ્ચક્ખાણ ઉપરાંત ગમે તેટલા ટાઇમ થઈ જાય તે પણ વિરતિ (તપ)નેા લાભ મળે.
(૨૬)દરેક પચ્ચક્ખાણ પારતાં મુઠીવાળીને પડ્ખાણ પારવું જોઇએ, મુઠ્ઠી વાળ્યા વિના સીધેા હાથના પજો રાખી પચ્ચક્ખાણ પારવામાં આવે તે પચ્ચક્ખાણને ભંગ થાય.
(૨૭) અપવાદ કારણે રાઇયપ્રતિક્રમણ રાત્રિના બાર વાગ્યાથી દિવસના બાર વાગ્યા સુધી થાય.
(૨૮) સાંજનુ પ્રતિક્રમણ જેવી રીતે ઊભા થઈ ને અને જેટલા રાહ્મ લગાડીને કરીએ છીએ, તેવી રીતે સવારનુ પ્રતિક્રમણ પણ કરવું. (૨૯) ભૂયાંસા ભૂરિલાકસ્ય, ચમત્કારકરા તરા; રજયન્તિ સ્વચિત્ત યે, ભૂતલે તે તુ પંચષ ્ (૧)
જગતને દેખાડનારા ઘણા માણસા હાય છે, પર`તુ પેાતાના આત્માને માટે જ્ઞાન-ધ્યાન અને ક્રિયામાં ઉદ્યમ કરનાર આ પૃથ્વી ઉપર ગણ્યા ગાંઠયા જ હોય છે.
(૩૦) આયંબિલ છ-અન-અદ્નાઇ આદિ ઘણા તપેા કર્યા પર ંતુ લાલસા અને આધાકમી આદિ કેટલા દોષો છોડવા ?
For Private And Personal Use Only