________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નેપિ મણુએ જન્મે, અછબ્દુલ્લહા સુગુરુસામગ્ગી [૨] છ
સૂત્રમાં ખીન્ન સૂત્રની ભ્રાન્તિ થવી (૬) અન્યમુદ્–ચાલુ ક્રિયાને તિરસ્કારી અન્યક્રિયામાં હ ધારણ કરે (૭) રાગ–વિશિષ્ટ સમજ વિનાની ક્રિયા (૮) આસંગ–એક જ ક્રિયામાં આસક્ત ઈદમેવ સુંદર ' ઇતિ. આ આઠ દેાષવાળી ક્રિયા આત્મશુદ્ધિ કરનાર થતી નથી. માટે ચિત્તના આ આઠ દાપ વવા લાયક છે (બ્રેશ॰ ચિ॰)
'
(૯) કાઉસ્સગ્ગમાં જીલ અને હેાઠ તેમજ આંગળી પણ હલાવવી જોઈ એ નિહ.
(૧૦) કાઉસ્સગ્ગમાં સંખ્યા ગણવા ભ્રકૃતિ અથવા આંગળી ફેરવવામાં આવે તે ભમુહગુલી ’ નામને દોષ લાગે અને હું હુ કરે તે! ‘મુક’ નામને દેષ લાગે તથા વાંદરાની જેમ આડુ અવળું જેયા કરે અને હોઠ હલાવે તે પ્રેક્ષ્ય ' નામને દેખ લાગે.
:
(૧૧) એવમાઇએહિ. આગારેહિ આ વાકચમાં આશિબ્દથી બીજા પણ અગારા બતાવે છે ?—ઉજૈહિ–આગ-વિ॰ અગ્નિને ઉપદ્રવ હાય ર–પંચેન્દ્રિય વેાની આડ પડતી હાય તથા છેદન ભેદન થતુ હાય ૩–રાજભય, ચારભય કે ભાત પડવાના ભય હાય ૪- સ્વપરને સર્પાદિ ડંસતા ભય હાય તેમજ ડંસ દીધા હૈય આદિ આ ઉપર બતાવેલા કારણેા વડે કાઉસ્સગ્ગમાં (પાર્યા–વિના) એક સ્થાનથી બીજે સ્થાને જાય તેપણુ કાઉસ્સગ્ગના ભંગ થાય નહિ અને ત્યાં જઈ અધુરા રહેલા કાઉસ્સગ્ગ પૂર્ણ કરે.
(૧૨) કાઉસ્સગ્ગમાં છીંક, બગાસુ, આડકારે કે ખાંસી આવે તે મુખ આડી મુહપત્તિ કે વસ્ત્ર રાખવુ જોઈ એ, અને તેમ કરતાં કાઉસ્સગ્ગનો ભંગ થાય નહિ,
For Private And Personal Use Only
(૧૩) કાઉસગ્ગ પૂર્ણ ગણીને નમાઅરિહંતાણ` કહ્યા પછી જ હાથ ઉંચા લેવા ( હલાવવા ) જોઇએ.