________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૨]દુલ્લાહે જિણિંદમે,દુલ્લાહે જીવાણુ માણુ જન્મે;
આહાર ને ઉંધ વધાર્યાં વધે અને ઘટાડ્યા ઘટે, તેમજ આહાર વધારવાથી ઉંઘપણ વધે છે.
(૨) જે જગ્યાએ ઉયા હોઈ એ કે રાઈપ્રતિક્રમણ કર્યું હોય, તે જગ્યાનો સ્વામી શય્યાતર થાય, પરંતુ એક જગ્યાએ ઉંધા અને બીજી જગ્યાએ રાઈપ્રતિક્રમણ કર્યું હોય તો બન્ને જગ્યાઓના અને સ્વામી શય્યાતર થાય.
(૩) દરેક ક્રિયા પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ કરવી.
(૪) ક્રિયા કરતાં સ્થાપના મસ્તક ઉપર અને પગથી નીચાણમાં રાખવા નહિ.
(૫) સ્થાપનાજી ઉપર રેશમી રૂમાલે તેમજ આકર્ષણ ભરેલા સુતરાઉ રૂમાલ રાખવા તે બોજારૂપ છે.
(૬) વિભૂસા વત્તિએ ભિખૂ, કર્મ બંધઈ ચિકણું; સંસારસાયરે ઘોરે, જે પડઈ દુત્તરે (૬-૬૬)
કામળી, સંથારીયા, ધારીયા આદિને ડીઝાઈને પાડી રંગબેરંગી ભરત ભરવું તેમજ કપડાની ટાપટીપ અને શરીરની શોભા કરનાર સાધુ-સાધ્વી ચીકણું કર્મ બાંધે છે તથા અત્યંતદીર્ઘ અને ભયંકર એવા સંસારસમુદ્રમાં બુડે છે (૬૦ વૈ૦ )
(૭) દરેક ક્રિયામાં વચ્ચે બીજી વાતો કરાય નહિ.
(૮) ખેદાઢેગ ક્ષેત્થાન-ભ્રાત્ય મુદ્દસગાસંગ; યુક્તાનિ હિ ચિત્તાનિ, પ્રબન્ધત વર્જયેન્મતિમાન (૩)
(૧) ખેદ–થાક, પ્રેમનો અભાવ, પૂર્વ ક્રિયાના દુઃખથી ઉત્તર ક્રિયાના અભાવ રૂ૫ દુઃખ, માર્ગથી થાકેલા માણસની માફક ઉદાસ (૨) ઉદ્વેગ-વેઠ, “કષ્ટવાળી ક્રિયાઓ છે ” એવા જ્ઞાનથી અનુત્સાહ, ક્રિયા કરે તે પણ આનંદ ન આવે (૩) સેપ–એક ક્રિયા કરતાં બીજી ક્રિયામાં ચિત્ત જવું (૪) ઉત્થાન–અઠરેલ મન, ઉતાવળીઓ સ્વભાવ (૫) બ્રાન્તિ–સૂત્ર બોલ્યા કે નહિ તે યાદ ન રહેવું, એક
For Private And Personal Use Only