________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન હૃતિ ગ્લાયતિ વા, સ વિજ્ઞેયા જિતેન્દ્રિયઃ [૨] ૫૩
બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લે નિહ. (૭) ઉન્મિશ્ર-દેવા લાયક જે વસ્તુ હાય, તેને સચિત્ત-વિ॰માં મિશ્ર કરી આપવું. (૮) અપરિણત-અચિત્ત થયા વિનાનું (૯) લિપ્ત-વાસણ તથા હાથ ખરીને આપે. (૧૦) છતિ-છાંટા પડે તેવી રીતે વહોરવું. –: માંડલીના ૫ દોષ:--
ત્રાસૈપણાના (આહાર વાપરતી વખતના) પાંચ દેષ આ પ્રમાણે (૧) સયાજના રસની લાલસાથી પુડલા-વિને ઘી-ખાંડ વિથી ઝખાળવા. (૨) પ્રમાણાતિક્તતા–ધીરજ–બળ–સંયમ તથા મન— વચન-કાયાના મેગને બાધ આવે, તેટલેા આહાર કરવા. (૩) અગાર-અન્નને કે તેના દેનારને વખાણતા બાજન કરે, તે રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપ ચંદનના કાને બાળીને કેાલસા રૂપ કરી નાખે છે. (૪) ધૂમ્ર--અન્નની કે તેના દેનારની નિંદા કરતા ભાજન કરે, તેા ચારિત્રરૂપ ચિત્રશાળાને કાળી કરે છે (૫) કારણાભાવ છ કારણુ (સાધુચર્યા-૬) વિના ભોજન કરવું. (પિ નિ), -: ગોચરી આલેાવવાના વિધિ :--
-
–
ઉપર જણાવેલા ૪૨ દોષ ટાળી ગેાચરી લઇ આવી. નિસીહિ નિસીહિ નિસીહિ નમા ખમાસમણાણ ગાયમાં મહાસુણીણું ” કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરી ગુરૂ સન્મુખ આવી “નમા ખમાસમણાણ મર્ત્યએણ વદ્યામિ ” કહે, પછી પગ મુકવાની ભૂમિ પ્રમાઈ ત્યાં ઉભા રહી ડાબા પગના અંગુઠા ઉપર દાંડા રાખી ડાબા હાથના અંગુઠે સ્થિર કરી, જમણા હાથમાં મુહપત્તિ રાખી ઉભા ઉભા ખમા॰ દઇ આદેશ માગી ઇરિયાવહિ તસ્સઉત્તરી અન્ત્ય કાઉસ્સગ્ગમાં જે ક્રમથી ગેાચરી લીધી હાય અને તેમાં જે જે દેાત્ર લાગ્યા હોય તે સંભારે. (હાલમાં એક લેગસ્સના કાઉસ્સગ્ગ કરાય છે) પછી કાઉસ્સગ્ગ—પારી લાગસ૦ કહી લાગેલા દોષો ગુરૂને કહી ગુરૂને આહાર દેખાડે.
For Private And Personal Use Only