________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ [૨] ચત્તારિ પરમંગાણિ, દુલહાણી જતુણે;
પછી ગોચરી આલોવે તે આ પ્રમાણે-“પડિમામિ ગાઅરચરિઆએ થી માંથી “મિચ્છામિદુક્કડં સુધી (શ્રમણ સૂત્રમાં આવતો બીજે આલાવો) કહે, પછી તસ્સ ઉત્તરી અન્નત્થ કાઉસ્સગમાં નીચેની ગાથા અર્થ સહિત એકવાર વિચારે.
હે જિસેહિ અસાવજ, વિત્તી સાહૂણ દેસિયા; મુખસાહણ હેઉસ્સસાહદેહસ્ત્ર ધારણ (૧) અર્થ-આશ્ચર્ય છે કે જિનેશ્વર દેવોએ માના સાધન રૂપ રત્નત્રયીની આરાધના કરવાવાળા એવા સાધુઓના દેહને ટકાવનારી પાપરહિત આજીવિકા બતાવી છે, આવી ભાવના ભાવીને કાઉસ્સગ પારી લેગસ્સ કહેવો, પછી પાંચ દોષ લગાવ્યા વિના આહાર વાપરે. (દ. વૈ. અ. પ-૧-૯૨)
-: સ્પંડિલ શુદ્ધિને વિધિ :સાંજના પ્રતિક્રમણના પ્રારંભમાં પ્રથમ ઈરિયાવહિ૦ ખભા ઈચ્છા. સં. ભપચ્ચકખાણ કર્યું છે જ, ખભાઇચ્છા સં. ભટ! Úડિલ પડિલેહીં ? (પડિલેહેહ) ઈછું કહી ૨૪ માંલાં કરવાં (૧૦૦-હાથથી દૂર ન જવાય).
પૂર્વમાં (૧) આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. , (૨) આઘાડે આસજો.........પાસવણે અણહિયાસે. , (૩) આઘાડે મક્કે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ,, (૪) આઘાડે મજઝે...........પાસવર્ણ અહિયાસે. ,, (૫) આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ,, (૬) આઘાડે દૂરે...............પાસવણે અણહિયાસે. પશ્ચિમમાં—અણહિયાસે ને ઠેકાણે અહિયાસે, બાકી ઉપર પ્રમાણે. દક્ષિણમાં–આઘાડે ને ઠેકાણે અણઘાડે બાકી ઉપર પ્રમાણે.
ઉત્તરમાં–આઘાડે ને ઠેકાણે અણઘાડે અને અણહિયાસે ને ઠેકાણે અહિયાસે, બાકી ઉપર પ્રમાણે.
ઉચ્ચારેવડી નીતિ પાસવણે લઘુનીતિ. અહિયાસે સહન થઈ શકે તો અહિયાસે = સહન ન થઈ શકે તો.
For Private And Personal Use Only