SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરં અરણવાસો અ, મા કુમિત્તાણ સંગમો [૨] ૪૫ Pણું અભિંતર પકૂિખઅં ખામેઉં ? (ખામેહ) ઇ ખામેમિ પફિખ, એકપખસ્સ- ખમા ઇછા સં. ભ! પફિખ ખામણ ખામું ? (ખામેહ) ઈ, કહી-ખમા પૂર્વક ચાર ખમણ ખામાં ( સાધુ ન હોય તો-ખમા દઈ ઈચ્છામિ ખમાસમણે– પૂર્વક નવકાર કહી સિરસા મણસા મત્યએણ વંદામિ કહેવું, ફક્ત ત્રીજા ખામણાના અને તસ્સ મિચ્છા મિ દુક્કડે કહેવું ) (પક્રિખમુહપત્તિ પડિલેહણથી અહિં સુધી દેવસિઅને ઠેકાણે પાકિઅ બોલવું), પછી દેવસિઅપ્રતિક્રમણમાં વંદિતુ કહ્યા પછી એવાંદણ દઈએ તિહાંથી સમાપ્ત થાય ત્યાં સુધી સર્વ દેવસિસની પેઠે જાણવું, પરંતુ સુદેવયા અને જિસેખિત્તિ ને ઠેકાણે જ્ઞાનાદિ૦ અને યસ્યા: ક્ષેત્ર ની થેય બલવી, સ્તવન-અજિતશાન્તિનું કહેવું, સજઝાયને ઠેકાણે ઉવસગ્ગહરે અને સંસારદાવા ઝંકારાથી ઉંચે અવાજે સકલસંઘે બોલવું, શાતિબૃહદ્ બલવી, અને સંતિકર બોલવાનો રીવાજ જેવામાં આવે છે. – ચઉમાસી પ્રતિક્રમણની વિધિ :– પખિપ્રતિક્રમણ પ્રમાણે સર્વવિધિ કરવી, પરંતુ એકપફખરૂને ઠેકાણે ચઉમાસાણું અટૂઠપક્ખાણું એસવીસરાઇદિયાણુંબોલવું, અને બાર લેગસના ઠેકાણે ૨૦ લેગસ્સનો કાઉસ્સગ્ન કરો અને પફિખને ઠેકાણે ચઉમાસી શબ્દ બેલવો, તથા તપને ઠેકાણે ભત્તેણું, બે–ઉ૦, ચાર–આ૦, –ની, આઠ–એ., સેલ બે, ચાર હજાર સજઝાય. એમ કહેવું -: સંવછરી પ્રતિક્રમણની વિધિ : પકિખપ્રતિક્રમણ પ્રમાણે સર્વવિધિ કરવી, પરંતુ એક પફખસ્સ ને ઠેકાણે બારમાસાણું ચાવીસપખાણું તિસયસટિકરાઇદિયાણું બોલવું અને ૧૨ લેગસના ઠેકાણે ૪૦ લોગસ્સ તથા એક નવકાર For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy