________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪ [૨] વરં વાહી વર મગ્ન, વરં દારિદ્ સંગમે; ઈચ્છા સં૦ ભ! પફિખ અતિચાર આલોઉં ? (આલેહેહ ) ઇચ્છ, અતિચાર એવંકારે સાધુતમે એકવિધ અસંયમ તેત્રીશ આશાતના પ્રમાદ પર્યન્તમાંહી (શ્રાવકતણે ધર્મો સમ્યકત્વમૂળ ૧૨ વ્રત ૧૨૪ અતિચાર માંહી) અને સબસવિ પાકિઅ દુચિંતિય દુભાસિય દૃષ્યિદ્રિય-ઇરછાસં. ભદ્ર! (પડિકમેહ) ઈ તસ મિચ્છા મિ દુક્કડ, કારિ ભગવદ્ ! પસાયકરી પક્રિખતપ પ્રસાદ કરશોજી, એમ બોલીને આવી રીતે કહીએ–ચાથભત્તેણે એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણનીવિ, ચાર એકાસણું, આઠ બેસણું, બેહાર સજઝાય (ગાથા) યથાશક્ષિત તપ કરી પહોંચાડે, જે તપ કર્યો હોય કે તપમાં પ્રવેશ કર્યો હોય તો પટ્રિએ કહેવું. અને ન કર્યો હોય પરંતુ પાછળથી કરવાનો હોય તો તહત્તિ કહેવું, તથા નજ કરવો હોય તો મૌન રહેવું.
(આ તપ ન કરવામાં આવે તો આજ્ઞાભંગાપ અને પ્રતિક્રમણ અધુરૂ રહે-કલ્પ૦)
બેવાંટણાં ઇરછા સંવ ભી! અભુરિક એહું પત્તઅખામણું અભિંતર પફિખઅં ખામેઉં ? ( ખામે) ઈ મેમિ પફિખર્મા, એકપખસ્સવ બે વાંદણાં દેવસિસ આલે આ પડિકkતા ઈચ્છા સંઇ ભ! પબિઅં પડિકામું ? (ગુર પડિકમેહ) સન્મ પાડેકમાનિ કમિભંતે ઈચ્છામિ પડિકમિઉં જે મે પક્રિખર ખમાત્ર ઈચ્છાસં. ભ૦! પકિ સૂત્ર કટુ ? (કહે) ઈ, ત્રણ નવકાર પખિ સૂત્ર (સાધુ ન હોય તો ત્રણ નવકારવંદિg.) સુઅદેવયા
પછી દેવસિએ પ્રતિક્રમણની જેમ (પરંતુ દેવસિઅ ને ઠેકાણે પકૂિખ બોલવું) નવકાર વિગેરે પૂર્વક બમણુસૂત્ર (વંદિત્ત) કહીકરેમિ ભંતે ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ જે મે પકિખ૦ તસ્સ ઉત્તરી અન્નત્થ૦ બાર લેગસ્સનો કાઉસગ્ગ, લેગસ્સ મુહપત્તિ પડિલેહી-એવાંદણાંઇચછા સં૦ ભ૦ ! અભુઠિઓહું સમરૂખામ
For Private And Personal Use Only