________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્રાભિષેકં કુરુ પાંડુપુત્ર!, ન વારિણા શુધ્ધતિ ચાન્તરાત્મા [૨]૪૩ કાઉસગ્ગ સુધી-કર્યો છે જ, પચ્ચકખાણધાર્યું છે જી) ઇચ્છા અણુસટ્રિક નમે ખમાસમણાણું–નમેહંત વિશાલલોચન (બહેન-સંસારદાવાની ત્રણ ગાથા).
નમુત્થણું અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ એક નવકારને કાઉસગ્ગવ નર્વત કલ્યાણકંદની પ્રથમ ગાથા લોગસ્સવ સવલેએ અન્નત્થ૦ એક નવકારને કાઉસ્સગ્ગકલાણુકંદની બીજી ગાથા પુફખરવરદી, સુઅસ્સવ વંદણવરિઆએ. અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ કલ્લાકંદની ત્રીજીગાથા સિદ્ધાણું બુદ્ધાણં વેયાવચ્ચ૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ, નમેહંત કલાકંદની ચોથી ગાથા નમુથુણં, ખમા ભગવાનë, ખમા આચાર્યહં, ખમાઇ ઉપાધ્યાયહે, ખમા સર્વસાધુહં(ગૃહસ્થ-જમણે હાથ અરવલા ઉપર સ્થાપી–અઢાઇજજેસુ ) ત્રણદુહા અને ત્રણ ખમાત્ર પૂર્વક પ્રથમ શ્રી સીમંધરસ્વામીનું અને પછી શ્રીસિદ્ધાચળજીનું ચૈત્યવંદન-ય૦ સુધી કરવું
-: પક્રિખપ્રતિક્રમણની વિધિ :પ્રથમ દેવસિય પ્રતિક્રમણમાં શ્રમણુસૂત્ર (વંદિg) કહીએ ત્યાં સુધી સર્વ કહેવું. પણ ચૈત્યવંદન સકલાતનું અને થયો સ્નાતસ્યાની કહેવી.
પછી—ખમા દેવસિસ આલેઈઅ પડિક્કતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પફિખ મુહપત્તિ પડિલેહઉં ? (પડિલેહેહ) ઈચ્છું, મુહપત્તિ પડિલેહી (અહિંથી ચાર ખામણાં સુધી દેવસિસ ને બદલે પફિખ બોલવું) બે વાંદણ ઈછા સંવ ભવ ! અભુએહં સંબુદ્ધાખામણું અભિંતર પકૂિખ ખામેઉં ? (ખામેહ) ઈચ્છે ખામેમિ પફિખજં, એકપકખસ્સ પન્નરસહુ રાઈદિઆણું–જકિંચિ અપત્તિઅં. ઈછાસંભo! પકિઅ આલોઉં ? (આલેહેહ) ઈચ્છ-આલોએમિ, જે મે પખિએ.
For Private And Personal Use Only