________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ [૨] શ્રેયાસ્ત્વધર્માં વિગુણુઃ, પરધર્માંત્ત્વનુંઠિતાત્ ;
મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુદ્ધિ પ્રત્યે તાતડા બેખડા દેખી હસ્યા વિતક, મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનઃપવજ્ઞાન કેવલજ્ઞાન એ પાંચે જ્ઞાનતણી અસહણા આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઇએ અનેરા (૨)
દશનાચા૨ે આઠ અતિચાર-નિસ્સકિઅ નિ±ખિએ, નિવ્વિતિગિચ્છા અમૂજ઼િી; ઉવવ્યૂહ ચિરીકરણ, વચ્છલ્લ પભાવળે ! (૧)
દેવગુરૂધ તણે વિષે નિસ્મકપણું ન કીધું. તથા એકાંત નિશ્ચય ધર્યું નહીં. ધમ સંબધીઆ ફૂલતણે વિષે નિસ્સ દેહ બુદ્ધિ ધરી નહીં, સાધુ-સાધ્વી તણી નિદા જુગુપ્સા કીધી, મિથ્યાત્વીતણી પૂજા-પ્રભાવના દેખી મૂઢદૃષ્ટિપણું કીધું, સંઘમાંહિ ગુણવંતતણી અનુષબુ હણા કીધી, અસ્થિરીકણ વાત્સલ્ય અપ્રીતિ “ભક્તિ ન જાવી.
તથા દેવદ્રવ્ય ગુરૂદ્રવ્ય સાધારણદ્રવ્ય ભક્ષિત-ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યા, વણસતા ઉવેખ્યા, છતી શક્તિએ સારસંભાળ ન કીધી
ઠવણાયરિય હાથથકી પાડ્યા, પડિલેહવા વિસર્યાં, જિનભવતણી ચારાશી આશાતના,ગુરૂપ્રત્યે તેત્રીશ આશાતના કીધી હાય, દનાચાર વિષઇએ અનેરે (૩)
ચારિત્રાચારે આઠ અતિચાર—પણિહાણજોગજીત્તો, પહિ' સમિહિ' તાહિ ગુત્તીહિ; એસ ચરિત્તાયારા, અદૃવિહા હાઇ નાયવ્વા (૧)
For Private And Personal Use Only