________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધમે સ્વાદહેરાત્ર, ચાંડાલે મરણાન્તિકમ [૨] ૯
-: પાક્ષિક અતિચાર :– નાણુમિ દંસણુંમિ અ, ચરણું મિ તવંમિ તહય વિરિયંમિ, આયરણે આયારો, ઈય એ પંચહા ભણિઓ (૧)
જ્ઞાનાચાર દશનાચાર ચારિત્રાચાર તપાચાર વીર્યા. ચાર એ પંચવિધ આચારમાંહિ અને જે કોઈ અતિચાર પક્ષદિવસમાંહિ સૂફમ-આદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિહુ મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૧)
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર–કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહુવણે; વંજણ અત્થ તદુભએ, અવિહે નાણમાચાર (૧)
જ્ઞાન કાલલામાં પઢો ગુણ પરાવ નહિઅકાલે પઢ, વિનયહીન બહુમાનહીન ગોપધાનહીન પઢ, અને રાકહે પઢા–અનેરો ગુરુ કહ્યો. દેવવંદણ વાંદણે પડિક્કમ સઝાય કરતાં પઢતાં ગુણતાં કુડોઅક્ષર કાને–મા આગલો-એ ભયે ગુણ, સુત્રાર્થ તદુભાય ફૂડાં કહ્યાં, કાજે અણુઉર્યો, દાંડે અણપડિલેહ્યો, વસતિ અણુશધ્યાં અણપયાં, અસઝાઈ અઝા કાલવેલા માંહિ શ્રીદશવકાલિક પ્રમુખ સિદ્ધાંત પઢો શુ પરાવર્યો, અવિધિઓ–ગો પધાન કીધાં કરાવ્યાં, જ્ઞાનપગરણ પાટી પિોથી ઠવણ કવલી નવકારવાલી સાપડા સાપડી દસ્તરી વહી કાગલી આ એલિઆ પ્રત્યે પગ લાગ્યા થુંક લાગ્યું, થુંકે કરી અક્ષર ભાં , જ્ઞાનવંત પ્રત્યે પ્રદેષ
For Private And Personal Use Only