SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાધિયાગાનુભવ વિનવ, ન વેત્તિ લેાકઃ શમામ સાધાઃ ૭૯ નર્ક કારાગ્રહ સમી છે નારીએ, મધુબિંદુની આશામહીં ભય માત્ર હું ભૂલી ગયા (૨૦) હું શુદ્ધ આચારોવડે સાધુ-હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યાં; વળી તીના ઉદ્ધારઆદિ કોઇ કાર્યાં નવ કર્યાં, ફોગટ અરે ! આ લક્ષ ચારાશીતા ફેરા ફર્યા (૨૧) ગુરુવાણીમાં વૈરાગ્યકેશ રગ લાવ્યેા નહિં, અને દુર્જનતણાં વાકયામહી શાંતિ મળે કયાંથી મને ?; તરું કેમ હું સંસાર આ ? અધ્યાત્મ તે છે નહિ જરી; તુટેલ તળિયાના ઘડા જળથી ભરાયે કેમ કરી ? (૨૨) મેં પર ભવે નથી પુણ્ય કી ને નથી કરતા હજી, તેા આવતા ભવમાં કહેા કયાંથી થશે ? હે નાથજી !; ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ ! હું હારી ગયા, સ્વામી ! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો (ર૩) અથવા, નકામુ આપ પાસે નાથ ! શું બકવું ઘણું?, હે ! દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પોતાતણું; જાણા સ્વરૂપ ત્રણ લેાકનુ તા મહારું શું માત્ર આ?, જ્યાં ક્રેડના હિંસામ નહિ ત્યાં પાઈની તા વાત કર્યા ? (ર૪) તારાથી ના સમર્થ અન્ય દીનના ઉદ્ધારનારે પ્રભુ, મારાથી નહીં અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ !; મુક્તિમ ગળસ્થાન! તેાય મુજને ઇચ્છા ન લક્ષ્મીતણી, આપે। સમ્યગ્દ્ન શ્યામ ! જીવને તા તૃપ્તિ થાયે ઘણી. (૨૫) સમવસરણની રચના પરમતારક તીર્થંકર પરમાત્મા શ્રીસીમ ધરસ્વામી ભગવતના સમવસરણની રચનાનું યત્કિંચિત્ વર્ણન કરાય છે. ચાર નિકાયના દેવા વર્તુલાકારે એટલે કે ગેાળ અથવા ચતુષ્કોણુક એટલે કે ચારખુણાવાળા સમવસરણની રચના કરે છે. તેમાં પ્રથમ વાયુકુમારદેવે ભક્તિસહિત વાયુ વિકીને યાજન For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy