________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
વિષયસુહેસુ ન રજઈ, સવ્વત્થામેસુ ઉમઈ નહિ શુભ ભાવ પણ ભાગ્યે નહિ; એ ચાર ભેદે ધર્મમાંથી કોઈપણ પ્રભુ! નવ કર્યું, મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું !! (૪) હું કેાધ અગ્નિથી બન્યો વળી લેભ સપ ડશે મને, ગયે માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મેહન! મહા મુંઝાય છે, ચડી ચાર ચેરે હાથમાં ચેતન ઘણે ચગદાય છે (૫) મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલપ પણ પામે નહિ; જન્મે અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા (૬) અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તેપણુ પ્રભુ!, ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું? હું તે વિભુ !; પરથકી પણ કઠણ મારું મન ખરે ! કયાંથી દવે ?, મર્કટસમા આ મનથકી હું તે પ્રભુ ! હા હવે (૭) ભમતાં મહા ભવસાગરે પામ્ય પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રનત્રય દુષ્કર ઘણું; તે પણ ગાયા પ્રમાદના વશથી પ્રભુ ! કહું છું ખરું, કેની કને કિરતાર ! આ પિકાર હું જઈને કરું ? (૮) ઠગવા વિભુ ! આ વિશ્વને વૈરાગ્યના રંગ ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા વિદ્યા ભણ્ય હું વાદ માટે કેટલી કથની કહું? સાધુ થઈને હારથી દાંભિક અંદરથી રહું (૯) મેં મુખને મેલું કર્યું દોષ પરાયા ગાઈને, ને નેત્રને નિદિત કર્યા પરનારીમાં લપટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું, હે નાથ ! મારું શું થશે ? ચાલાક થઈ ચૂકયે ઘણું (૧૦) કરે કાળજાની કતલ પીડા કામની બીહામણું, એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યા ઘણી; તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપતણી કને, જાણે સહુ તેથી કહું કર માફ મારા વાંકને (૧૧) નવકારમંત્ર વિનાશ કીધે અન્ય મંત્ર જાણુને, કુશાસ્ત્રનાં વા વડે હણી આગની વાણીને; કુદેવની
For Private And Personal Use Only