________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬ આસન્નકાલભવસિદ્ધિ યસ્ય, જીવસ લખણું જીણમે; સગ લીલા ન ચ રેગકીલા, ધનગમે ને નિધનાગમથ્થ; દારા નકારા નરકમ્ય ચિત્ત, વ્યચિન્તિ નિત્યં મયકાધમેન (૨૦) સ્થિત ન સાધે હૃદિસાધુવૃત્તા, પરોપકારાત્ત યશોજિત ચ; કૃતં ન તીર્થોદ્ધરણદિકૃત્ય, મયા મુધા હારિતમેવ જન્મ (૨૧) વૈરાગ્ય ન ગુરૂદિતેષ, ન દુર્જનનાં વચનેષુ શાન્તિઃ; નાધ્યાત્મલેશે મમ કેડપિ દેવ!, તાર્ય: કથકારમયં ભવાબ્ધિઃ (રર) પૂર્વે ભડકારિમયાન પુણ્ય-માગામિ જન્મ પિનો કરિવે; યદીદશેડહું મમ તેને નષ્ટા, ભૂતદ્ ભવદ્ ભાવિ ભવત્રીશ! (૨૩) કિંવા સુધાબહં બહુધા સુધાભુફ-પૂજ્ય ! વદ ચરિત સ્વકીયમ; જલ્પામિ યસ્માત ત્રિજગસ્વરૂપ-નિરૂપકર્વ કિયદેતદત્ર (ર૪) દીદ્વાર ધુરંધરસ્વદપ નાતે મદન્યઃ કૃપા-પાત્ર નાત્ર જને જિનેશ્વર ! તથાતાં ન યાચે શ્રિયમ; કિ વહેંગ્નિદમેવ કેવલમહે સબધિરત્નશિવ, શ્રી રત્નાકર મલેકનિ લય ! શ્રેયસ્કરં પ્રાર્થવે (રપ) શ્રી રત્નાકર પચ્ચીશી (હરિગીત)
(ગુજરાતી) મંદિર છે મુકિતતણી માંગલ્ય કીડાના પ્રભુ!, ને ઈદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ !; સર્વજ્ઞ છે. સ્વામી વળી શિરદાર
અતિશય સર્વના, ઘણું જીવ તું ઘણું જીવતું ભંડાર ! જ્ઞાનકળાતણ (૧) ત્રણ જગતના આધાર! ને અવતાર ! હે! કરુણતણા, વળી વૈદ્ય ! હે ! દુર્વાર આ સંસારનાં દુ:ખાતણ; વીતરાગ ! વલલભ ! વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણે છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. (૨) શું બાળકે મા-બાપ પાસે બાળકીડા નવ કરે? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવિ ઉશ્ચરે; તેમજ તમારી પાસ તારક ! આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. (૩) મેં દાન તે દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા
For Private And Personal Use Only