SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ આસન્નકાલભવસિદ્ધિ યસ્ય, જીવસ લખણું જીણમે; સગ લીલા ન ચ રેગકીલા, ધનગમે ને નિધનાગમથ્થ; દારા નકારા નરકમ્ય ચિત્ત, વ્યચિન્તિ નિત્યં મયકાધમેન (૨૦) સ્થિત ન સાધે હૃદિસાધુવૃત્તા, પરોપકારાત્ત યશોજિત ચ; કૃતં ન તીર્થોદ્ધરણદિકૃત્ય, મયા મુધા હારિતમેવ જન્મ (૨૧) વૈરાગ્ય ન ગુરૂદિતેષ, ન દુર્જનનાં વચનેષુ શાન્તિઃ; નાધ્યાત્મલેશે મમ કેડપિ દેવ!, તાર્ય: કથકારમયં ભવાબ્ધિઃ (રર) પૂર્વે ભડકારિમયાન પુણ્ય-માગામિ જન્મ પિનો કરિવે; યદીદશેડહું મમ તેને નષ્ટા, ભૂતદ્ ભવદ્ ભાવિ ભવત્રીશ! (૨૩) કિંવા સુધાબહં બહુધા સુધાભુફ-પૂજ્ય ! વદ ચરિત સ્વકીયમ; જલ્પામિ યસ્માત ત્રિજગસ્વરૂપ-નિરૂપકર્વ કિયદેતદત્ર (ર૪) દીદ્વાર ધુરંધરસ્વદપ નાતે મદન્યઃ કૃપા-પાત્ર નાત્ર જને જિનેશ્વર ! તથાતાં ન યાચે શ્રિયમ; કિ વહેંગ્નિદમેવ કેવલમહે સબધિરત્નશિવ, શ્રી રત્નાકર મલેકનિ લય ! શ્રેયસ્કરં પ્રાર્થવે (રપ) શ્રી રત્નાકર પચ્ચીશી (હરિગીત) (ગુજરાતી) મંદિર છે મુકિતતણી માંગલ્ય કીડાના પ્રભુ!, ને ઈદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ !; સર્વજ્ઞ છે. સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું ઘણું જીવતું ભંડાર ! જ્ઞાનકળાતણ (૧) ત્રણ જગતના આધાર! ને અવતાર ! હે! કરુણતણા, વળી વૈદ્ય ! હે ! દુર્વાર આ સંસારનાં દુ:ખાતણ; વીતરાગ ! વલલભ ! વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણે છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. (૨) શું બાળકે મા-બાપ પાસે બાળકીડા નવ કરે? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવિ ઉશ્ચરે; તેમજ તમારી પાસ તારક ! આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. (૩) મેં દાન તે દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy