________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષદ્
સમાધિના માર્ગો સ્વયમેવ ખુલ્લા થાય છે. શિષ્યભકિતમાં ગુરૂહયજ્ઞાન આકપવાની શકિત છે. ભકિત એ લાહચુંબકના જેવી છે. ગુરૂના હુક્યનું જ્ઞાન લેવામાં પ્રેમભકિતની અત્યંત જરૂર છે. ગુરૂબ્રહ્મ પર શુદ્ધપ્રેમ શ્રદ્ધાથી તન્મયભાવ થાય છે, ત્યારે શિષ્યની આગળ ગુરૂના હ્રયનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે અને તેથી ગુરૂના હૃદયના સર્વાનુભવા તે શિષ્ય પ્રાપ્ત કરી શકે છે. વાચાલતામાં, વિત્તામાં, વક્તતામાં, પર મન ર્જન કરવામાં જેનું ચિત્ત છે તે ગુરૂના હ્રદયનું જ્ઞાન પ્રાપ્ત કરવા શક્તિમાન થતાં નથી. ગુરૂનેજ સર્વસ્વ માની સેવા, ભકિત અને ઐકયભાવ કરીને ગુરૂના હૃદયના જ્ઞાનને જે પ્રાપ્ત કરે છે તે જ્ઞાનથી મુક્ત થાય છે એમ જાણવું.
૧૫
३३ रत्नत्रयी साधकः
જે ગુર્વાત્મય ચેાગી બની ગુરૂ હુય નાનધારક અને છે તે રત્નત્રયીને સાધક અને છે. ગુરૂને સ સમર્પણ કર્યાંથી ગુરૂ ચિત્તાશય જાણવાની શકિત પ્રગટે છે. ગુર્વાત્માની સાથે ઐયયાગીજે અને છે તે ગુરૂના હૃદયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલે તેનામાં નાન, ન ચારિત્ર સાધવાની શક્તિ પ્રકટે છે. ફોનશાનચારિત્રનિ મોક્ષમાર્થઃ રત્નત્રયીના સાધક મનુષ્ય ચુની સેવા માટે પ્રવૃત્તિ કરે છે. જે ગુરૂની સેવા શુદ્ધભાવથી કરે છે તે રત્નત્રયીના સાધક અને છે. ગુરૂમાં જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયી છે. ગુરૂમાં અને રત્નત્રયીમાં અભેદ છે તેમજ શિષ્યાત્માની સાથે રત્નત્રયીને અભેદ છે એમ જાણી તેની સાધના કરે છે તે શિષ્ય પદ લાયક બને છે.
For Private And Personal Use Only
३४ गुरुविचाराचारमूर्तिः
ગુરૂના અનન્ત વિચારા છે. ગુરૂમાં અનત જ્ઞાન છે પરંતુ ગુરૂમાં કાયાના આચાર તા એકદેશીય હોય છે. વાણીદારા વના પણ એક વખતે સને પ્રાધતાં નથી. સર્વાચાર। એક વખતે આચરી શકાતા નથી. ક્રમેક્રમે આચરી શકાય છે માટે એકદેશીય આચારે કહેવામાં આવ્યા છે. ગુરૂતુ આત્મજ્ઞાન, ગુરૂના માનસિક વિચાર અને ગુરૂના આચારની મૂર્તિ રૂપ જે શિષ્ય થાય છે તે સુપાત્ર ઉત્તમ શિષ્ય ગણાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે ગુરૂના વિચારાની અને આચારોની સાથે શિષ્યના વિચાર પણ અનુરૂપપશે . કર્યા કરે છે તે અને જે ગુરૂના વિચારાનું અને આચારાનું અનુ