SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૨). ઐક્યતાવડે ઉદારભાવના પૂર્વક પ્રવૃત્તિ કર્યા વિના પાછું મળી શકે તેમ નથી. ગૃહસ્થ જૈને પૈકી કેટલાક ક્ષત્રિય રાજાઓ હતા અને તેના ક્ષત્રિય સંતાને પશ્ચત્ વ્યાપાર પ્રવૃત્તિથી બાહ્ય રાજસત્તાથી ભ્રષ્ટ થયા તે હવે તે સ્થિતિમાં પુનઃ આવવા હાલ તે દુશકય અવબે ધાય છે. જૈનાચાર્યની ઉદાર ભાવના, દીર્ઘદ્રષ્ટિ અને બાહ્ય સત્તાપષક તત્વે કે જે ધર્મસત્તામાં આવશ્યક હેતુભૂત છે તેની બેધક મતિને, આવી બાબતોમાં સાધ્ય સંલક્ષીને ઉપયોગ થયે હેત તે અદ્યાપિ પર્યત જૈનકમનું ઉદાર સ્વરૂપ સર્વ વણેમાં જૈનોની અસ્તિત્વતારૂપે અવલોકી શકાત. પરંતુ અવર મામાવાનાં ત્તિ જૈવ વિઘતે એ વાકયનું સમરણ કરી હવે રતનશાવામિ એ શિક્ષાસૂત્ર ધ્યાનમાં રાખી પુનઃ જૈન કેમને ઉદ્ધાર થાય તેવી બીજભૂત વિદ્યમાન એજનાઓને સુવ્યવસ્થા પૂર્વક આચારમાં મૂકીને આચાર્યાદિ પરમેષ્ઠિ વર્ગની ઉન્નતિકારક પ્રવૃત્તિ હતુઓને અવલંબી આત્મભેગ આપવા પ્રત્યેક જેને સદા તત્પર થવું જોઈએ. નિર્ણાયક સવાછંઘ અને સંઘબળ પૃથકકરણ, વિભેદક સંકુચિત દષ્ટિ પ્રવૃત્તિનું બળ જયારે સમાજમાં વૃદ્ધિ પામે છે, ત્યારે સમાજ-બળ પ્રગતિકારક સુવ્યવસ્થાનું પ્રત્યેક અંગ પરસ્પર એકબીજાથી સમુહભૂત ન રહેતાં ભિન્ન ભિન્ન અને છિન્ન બળવાળું અવ્યવસ્થિત અધદશાની સ્થિતિને પ્રાપ્ત કરે છે. જેને ચતુર્વિધ મહાસંઘાન્તર્ગત લઘુ લઘુ ભિન્નભિન્ન મંડળે જ્યારે એક બીજાની સાથે બળવર્ધક પ્રગતિમત્રતંત્રયંત્રે જાઈને પરસ્પર એક બીજાને સહાયભૂત થવામાં સુવ્યવસ્થિત જના-કાયદાઓને અવલંબે છે ત્યારે જૈન મહાસંઘની સમષ્ટિ તરીકે વિશેષતઃ પ્રગતિ થાય છે. જેન ચતુર્વિધ મહાસંઘાન્તર્ગત ભિન્ન ભિન્ન ગચ્છાદિ લઘુ For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy