________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૧) એક નવા જનને પ્રકટાવ એ તીર્થ તુલ્ય અવબોધીને જૈન પ્રજાનું અસ્તિત્વ અને તેની વૃદ્ધિમાં સાધચ્ચે વાત્સલ્ય ગુણને ખરેખર ઉપચાગ કર જોઈએ. સાધર્યવાત્સલ્યને જમાનાનુસાર શ્રી આચાર્યની આજ્ઞાનુસાર સેવી જૈનની પ્રગતિ કરવી જોઈએ. શ્રી મહાવીર કેવળજ્ઞાની થયા બાદ સમવસરણમાં બેસી સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા – એ ચતુર્વિધ સંઘનીજ પ્રથમ સ્થાપના કરી એમાં તેમણે ઘણું હેતુઓ (પ્રગતિના જીવન્ત હેતુઓ) દેખ્યા એમ તેમના પ્રથમ કૃત્યથી આપણને અવગત થાય છે. શ્રીમહા વિરપ્રભુની સવજ્ઞષ્ટિના અનુસાર સદા સુવ્યવસ્થા અને મુખ્ય ઉદ્દેશેની યેજના અને પ્રવર્તકની સુવ્યવસ્થા સા. અવિચ્છિન્નપણે ચાલી હતી તે જૈન ધર્મ અને જેનકેમનું વિશ્વમાં સર્વત્ર-સર્વથા અસ્તિત્વ વ્યક્તિભાવે દેખાત. પરંતુ તેમના ધર્મપ્રવર્તકે, ગુહસ્થને વગેરેમાં કુસંપ, અજ્ઞાન, મતભેદ, કલેશ, અવ્યવસ્થા સંઘબળનું છિન્નભિન્નત્વ વગેરે દેનાભાવે હાલ તેનું પરિણામ બહુજ સંકુચિત ક્ષેત્રરૂપે જેનોનું અસ્તિત્વ અવલેકાય છે. જાપાન, અમેરિકા અને જર્મન, ઈલાંડ વગેરે દેશોનાં રાજ્યો પ્રથમ પિતાની પ્રગતિના હેતુઓ અને સમાજબળની જ્યતાપૂર્વક તેની વૃદ્ધિના પોષક તતપર સદા લક્ષ્ય આપી તેની સુવ્યવસ્થા કરી કાયદાપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને તેથી જ તે બાહા રાજકીય સન્નતિ વગેરે વ્યક્તફળને અવેલેકવા સમર્થ થયા છે. જેનસમાજે ઉદાર હૃષ્ટિના અભાવે કેટલીક બાબતેમાં બાહ્યા સત્તાના સંરક્ષક પિષક તને પરિહરીને ઘણું ગુમાવ્યું છે કે જે કેટલાક શતકે પયત સુવ્યવસ્થિત જનાઓ પૂર્વક સંઘબળની
For Private And Personal Use Only