SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) * ૧૨ પરસ્પર ગણેશની એક બીજાથી વિરૂદ્ધ જે જે આન્યતાઓ હોય તે તે માન્યતાઓની ઉદીરણા કરી પરસ્પર ગચ્છ ક્લેશ નિન્દા વગેર થાય અને તેથી પરસ્પર ાટપુટ થાય એવી પ્રવૃત્તિ કરવી નહિં કરાવવી નહિંદુ અને અનુમાનવી નહિ. એવા પરસ્પર ગચ્છનેતાઓએ નિયમો ઘડવા. ૧૩ જૈનાગમથી અવિરુદ્ધ એવા શ્રીમહાવીર પ્રભુના ઉચ્ચ સદાચારોનાં ઉપદેશવચનાને વિશ્વમાં સર્વત્ર પ્રસાવવા પ્રયત્ન કરવા. જેમ જેમ સકુચિત વિચારસૃષ્ટિ અને રૂઢ સકુચિત આચાર પ્રવૃત્તિમાં શનૈઃ શનૈઃ વિશાલત્તાને ધારણ કરી સગ વિશ્વવર્તી ધમાઁની સ્પર્ધામાં સર્વત્ર ધર્મની વ્યાપકતા થાય એવી સાધ્યબિન્દુ દષ્ટિએ પ્રયત્ન કરવા કે જેથી સાબિન્દુ પ્રતિ ગમન કરી શકાય અને ભવિષ્યમાં ભિન્ન ભિન્ન ગચ્છના લઘુવત લા પરસ્પરની ભિન્નતાનો ત્યાગ કરીને મહા વર્તુલ રૂપે અને અથવા મહાવલથી અભિન્ન એવાં 'ગા તરીકે ચિરંજીવી થઈ શકે ૧૪ પરસ્પર ગુચ્છ મતમાન્યતાની ઉદ્દીરા કરી કરાવીને જે પરસ્પર ગચ્છીય મનુષ્યોમાં કલેશભેદનાં બીજો વાવતા હાય, તેઓની તેવા પ્રકારની પ્રવૃત્તિ અટકે અને તેઓ પરસ્પર મતભેદ્ય યુદ્ધથી આત્મવીશ્યના દુરુપયેાગ ન કરે એવી દશાની પ્રાપ્તિ માટે પરસ્પર ગચ્છનાસૂરિએ વગેરેએ ઉપદેશદ્વારા સત્તાદ્વારા અને ખાનગી યુક્તિદ્વારા પ્રયત્ન પ્રયત્ન કરવા. સાધુઓનેસાધ્વીઓને, શ્રાવકોને અને શ્રાવિકાઓને એવી ખાખતમાં ક્લેશ ન થાય તેવી પ્રેરણા કરવી. 1. ૧૫ સાધુઓની અને સાધ્વીઓની સખ્યામાં વૃદ્ધિ અને સર્વ પ્રકારની શુભ પ્રગતિ થવામાં જે જે વિઘ્ને સમુપસ્થિત થતાં હાય, તેઓને શ્રમણ ઘ્ર સમક્ષ પ્રūાષિત કરવાં અને ૧ જાહેર For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy