________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
:
ગયા
ધ્યાનમાં રાખવાનું કહ્યું છે તેા મારાથી ત્રીજી વાતમાં ક્રમ પડાય ? કેટલાક દિવસ પછી વહીવટદાર આવ્યા અને તેમણે તીજોરીના માલની ચારી થયેલી દેખી. વહીવટદારે પહેરેગીર કાબુલીને કહ્યું કે આ તીજોરીમાંથી ચારે માલ લઈ તે તમે કેમ જાણી શકયા નહિ ? વહીવટદારના પ્રશ્નના ઉત્તરમાં પહેરેગીરાએ જણાવ્યું કે સાહેબ ! ચારે માલ ચારતા હતા તે અમે દેખતા હતા પણ આપ સાહેબે સીલ કાઈ તાડે નહીં તે માટે અમને રાખેલા તેથી તે કાઈના હાથેતેાડવા દીધું નહિં, કદાપિ ચારા સીલ તાઢવા આવ્યા હતા તેડવા શ્વેત નહિ, તેને મારી નાખત. સીલ નહુ તેડવા દેવાનું કામ અમેએ સારી રીતે ખજાવ્યું છે. વહીવટદારે પહેરગીરાનું ખેલવું સાંભળી લઈને તેમને બહુ ધમકાવ્યા અને કહ્યું કે અરે મૂઢા ! તીજોરીનું સીલ જાળવવાનું કહેવાના સાર એ હતા કે તીજોરીમાં રાખેલા માલ કા લે જાય નહિ, તીોરીના માલનું રક્ષણ કરવું એજ મારા કહેવાને સારાંશ છે; તીજોરીના માલ લૂંટાઈ જાય તે સીલ જાળવ્યું કહેવાય નહિ, ઇત્યાદિથી તેમને બેધ આપી શિક્ષા કરી. આ દૃષ્ટાંતના સાર એ છે કે શ્રીમહાવીર પ્રભુએ જૈનધમ ની તીજોરી તેમના પટ્ટપર બેસનાર આચાર્યને સોંપેલી છે તેમાં તેમણે પેલા પહેરેગીર કાબુલીએ જેવી વૃત્તિ રાખીને સાધ્યને ન ભૂલી જવું જોઇએ. જૈનધર્મની તીજોરીના બાહ્યાંગા કયાં છે? અને અત'રમાં માલ કર્યો છે તેનું ખાસ લક્ષ્ય રાખવું જોઇએ. જૈનધર્મની તીજોરીનું સીલ જાળવવા માટે ‘લકીરકા ફકીર' બની કલેશ-યુદ્ધ વગેરે કરી જૈનધર્મ પ તીજોરીમાં ભરેલા માલ ન લુંટાવવા જોઇએ; અને તેનું સાધુએએ
For Private And Personal Use Only