SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને નિયાની આ ન જૈન (૨૯) ખપ નથી. અમારે તે જૈનશાસનના ઉદય માટે સર્વને લેગ આપીને રાગદ્વેષના ઉપશમે પરસ્પર મળી ધમકા કરવાની ખાસ જરૂર છે એમ લક્ષ્યમાં રાખવું જોઈએ. સર્વ ગચ્છના આચાર્યોએ, સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સર્વ જનું ભલું ઈચછવું અને ભલું આદરવું. સામાન્ય મતભેદથી પરસ્પર એક બીજા જેને પર દ્વેષ, ઈષ્ય અને નિંદાદિકથી ન જતાં સર્વ પર ઉચ્ચદષ્ટિથી દેખવું જોઈએ. અને જૈનાચાની આજ્ઞા પ્રમાણે વતીને જનાઓની વ્યવસ્થાપૂર્વક જૈનધર્મોન્નતિ અને જૈન સંઘન્નતિ કરવાની પિતાની ફરજ અદા કરવી જોઈએ. જેનેએ જૈનધર્મનું રહસ્ય સમજીને સાધ્ય શું છે? તે લક્ષ્યમાં રાખીને તદનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધ્યને ભૂલવાથી અને અન્ય બાબતને કે જે સાધ્યના હેતુભૂત છે તેને સાયરૂપ માનીને પ્રવર્તવાથી લાભને સમૂળગે નાશ થાય છે અને પરિણામમાં હાનિરૂપ ફળ દેખાય છે. એક વહીવટદારે કાબુલીઓને સરકારી તીજોરીએ જાળવવા નેકર રાખ્યા અને તેઓને કહ્યું કે તમને તીજોરીનું સીલ જાળવવાનું કામ મેંપવામાં આવે છે. કોઈ સીલ તેડે નહિ તે બાબતની સંભાળ રાખીને નોકરી કરવી. કાબુલી એ તીજોરીનું સીલ જાળવવા નેકરી કરવા લાગ્યા. તરવાર-બંદુક ધારણ કરીને રાત્રિ દિવસ પહેરે ભરવા લાગ્યા. કેટલાક દિવસે ચોર ચોરી કરવા આવ્યા. ચેર તીજોરીની પાછળ ભાગ તેડીને તેમાંથી રૂપિયાની કેથળીઓ બહાર કાઢવા લાગ્યા. પહેરેગીર કાબુલીએ મનમાં વિચાર કર્યો કે મને મારા માલીક તીજોરીનું સાલ જાળવવાનું કામ સોંપ્યું છે બીજું મને કાંઈ કહ્યું નથી. ફક્ત સીલ કોઈ તેડે નહિ તે ખાસ For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy