________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
ભિન્ન ગચ્છના આચાર્યોએ પરસ્પર મળી બંદોબસ્ત કરી લે. જે આ પ્રમાણે તેઓ નવું ચેતન્ય પ્રકટાવી જૈનશાસનની અને પિતાના આત્માની ઉન્નતિ માટે વર્તશે તે ભવિષ્યમાં તેનું વાસિતત્વ ટકી શકશે અન્યથા નામાવશેષ બાકી રહેશે. ઉપર પ્રમાણે હૃદયમાં અવધીને જૈન સાધુઓએ અને સાઠવીઓએ અહંતા, મમતા, ખટપટ, માનપૂજા, કદાગ્રહ વગેરેને ત્યાગ કરી જૈનેની પ્રગતિમાં પરસ્પર ઉપગ્રહ આપવા આત્મભેગપૂર્વક તૈયાર થવું જોઈએ. શ્રીજિનેશ્વએ રાગદ્વેષને જીતવાપૂર્વક સર્વ જીવોનું કલ્યાણ કરવાને સદુપદેશ આપે છે. કોઈ પણ રીતે રગદ્વેષને શમાવે અને આત્માના સહજ સુખના ભોકતા થવું. શ્રી વીરભુએ ચંડકૌશિક સપનું હિત શ્ય-ઈત્યાદિ સદુપદેશ ધ્યાનમાં રાખીને સર્વ ગચ્છના સાધુઓએ અને સાધવીઓએ વિચારવું કે અમે સર્વે રાગદ્વેષને જીતનાર એવા જિનને રાગદ્વેષ જીતવા૨ માર્ગ અંગીકાર કર્યો છે અને તેથી એ માર્ગ અંગીકાર કરીને રાગદ્વેષને ઉપશમ કરવા સદા પ્રયત્ન કરવાનું છે. રાગદ્વેષને શમાવવા એજ મુખ્ય સાધ્યબિંદુ છે. સર્વગીય સાધુઓએ અને સાધ્વીઓએ રાગદ્વેષને જીતવા પ્રતિ ખાસ ઉપગ ધારણ કરવું જોઈએ. સર્વ ગચ્છના સાધુઓએ અને સાવીઓએ ખાસ સમજવું કે અમારે પરસ્પર જૈનશાસનની ઉન્નતિ માટે રાગદ્વેષને પરિહાર કરી સંપીને જનાપૂર્વક જૈનધર્મોન્નતિનાં કાર્યો કરવા જોઈએ. પરંતુ સામાન્ય મતભેદે રાગદ્વેષના વશ થઈ સાત્વિક પ્રકૃતિથી ભ્રષ્ટ થઈ ક્ષમાદિ ગુણેથી દૂર ન જવું જોઈએ. અમારું માન, અમારે કદાહ, અમારી મહત્તા વગેરેને જૈનશાસનના ઉદય માટે સવેને ત્યાગ કર પડે તે ભલે થાએ, અમારે એને
For Private And Personal Use Only