________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
ગૃહસ્થ શ્રાવકા, શ્રાવિકાઓ, સાધુએ અને સાધ્વીઓએ. પેાતાના આચાર્યની મહત્તામાં વધારા થાય અને તેમના સદ્વિચારા સર્વાંત્ર ફેલાય એવી બાહ્ય તથા આભ્ય તરિક યોજનાઓ ઘડીને તેને અમલમાં મૂકવી જોઈએ. આચાર્યની આજ્ઞા વિના એકલા સાધુ વિચરતા હાય તા તેની, ગચ્છના આગેવાના તથા ગામે ગામ શહેર શહેરના શ્રાવકોએ અને શ્રાવિકાએએ ઉપેક્ષા ન કરવાથી, પરિણામ એ આવે છે કે આચાર્યની આજ્ઞા પ્રમાણે ગામોગામ ઉપદેશ દેવાની સાધુ સાધ્વીઓ માટે જે ચેાજનાએ ઘડેલી હાય છે, તે અસ્તવ્યસ્ત થાય છે અને સાધુએ પણ એકલા રહેવાનું મન કરે છે અને પરિણામે પ્રમાદ્ય-શિથિલાચારને પ્રવેશ થાય છે. સુવ્યવસ્થિત ઉપદેશ અને વિદ્વારાદિની ચેજના પ્રમાણે આચાર્યની આજ્ઞા પ્રમાણે સાધુએ અને સાધ્વીએ વતે છે તે સર્વત્ર દેશમાં સર્વદા-સ્થા જૈનધર્મની જાગૃતિ રહે છે. ફ્રાન્સ, ઈગ્લાંડ, જર્મની, અમેરિકા, અને જાપાન વગેરે દેશામાં, રાજ્યમ`ડલમાં, વેપાર મડલમાં વગેરે અનેક સમાજ, મડલ યાને સંઘમાં તેઓ પ્રેસીડેન્ટ વગેરેની આજ્ઞા મુજખ સુવ્યવસ્થિત યેજનાએ પ્રમાણે વર્તે છે, તેથી તેઓ હાલ ઉન્નતિના શિખરે જવા પ્રયત્ન કરી રહ્યા છે; તદ્ભુત્ જેનામાં આચાર્યની આજ્ઞા પ્રમાણે સર્વત્ર સ થા-સર્વાંદા જે જે રાજના સના સ્વાધિકાર પ્રમાણે ફોને અદા કરવા ઘડેલી છે તે પ્રમાણે તેએ વતે તે જૈનાની ઉન્નતિ થાય.
હિન્દુસ્તાનમાં ઇંગ્લીશ રાજ્ય અમલની વ્યવસ્થાઓની ચેજના અને તેના કાર્યક્રમની વિભાગ પૂર્વક યોજનાએ દરેક ખાતામાં કેવી વ્યવસ્થાપૂર્વક ચાલે છે તેના વિચાર કરવા. બ્રિટિશ લાકો કાયદાને પ્રભુ તરીકે માનીને માન આપે છે; વખતસર કાર્ય કરવાની તેની આત્મશક્તિના વિચાર કરે.
For Private And Personal Use Only