SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) તીર્થોછેદનું મહાપાપ લાગે છે. અતએવ જેનેએ સમજવું કે જૈનધર્માચાર્યની આજ્ઞામાં રહેવું એ પિતાની ધર્મફજે છે અને અને તે અવશ્ય અદા કરવી જોઇએ. શ્રાવકેએ અને શ્રાવિકાઓએ પિતાના ગચ્છ-સંઘાડના આચાર્યની પિતે આજ્ઞા માનવી, જે જે સાધુઓ તથા જે જે ગ્રાઇવીએ આચાર્યની આજ્ઞા ન માનતા હોય તેઓની પાસે આજ્ઞા મનાવવી અને પરસ્પરમાં સંપ વર્ડે એ પ્રયત્ન કરે એ શ્રાવકે અને શ્રાવિકાઓનું કર્તવ્ય છે. જૈન કેમ–જૈન સંઘના અંગભૂત શ્રાવકે અને શ્રાવિકાઓ હેવાથી તેઓ પરસ્પર એક બીજાને ઉપગ્રહ-સહાય કરે છે તેમના ફર્જ છે. જે તેઓ સ્વફને પ્રમાદથી ચૂકે અને બેદરકાર રહે તે પરિણામે સ્વકીયેન્નતિને નાશ થવા પ્રસંગ આવે. આચાર્યોએ, સાધુઓએ અને સાધ્વીઓએ ગરછ-સંઘાડાના શ્રાવકો અને શ્રાવિકાઓમાં થયેલા કુસંપ-કલેશને વારે જોઈએ અને તેઓમાં સંપ કરાવવું જોઈએ. આચાર્યો અને સાધુએ જે ગૃહસ્થ-જેમાં પડેલા વિક્ષેપને ન વારે, છતી શક્તિએ બેદરકાર રહે તે અંતે ગૃહસ્થ જૈનેની પડતીની સાથે સ્વકીય અંગની પડતી થાય એમાં કઈ જાતને સંશય નથી. સાધુઓએ અને આચાર્યોએ પરસ્પર સંપીને ગમે તે પ્રકારની યુક્તિઓ વડે ગ્રહસ્થ-જૈન સંઘમાં પડેલા વિક્ષેપ-ભેદને દૂર કરવા પ્રયત્ન કરવું જોઈએ. ગૃહસ્થ જન સંઘની ઉન્નતિની સાથે જૈન ધર્મની ઉન્નતિનો ખાસ સંબંધ છે–એવું અવબોધીને હવ-જૈનસંઘને સંપ કરાવવા કેઈ જાતની છતી શક્તિ વાપરવા પ્રમાદ કરે નહિ. ગૃહસ્થ જૈનેએ વર્તમાન કાળની જૈનધર્મોન્નતિની પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે સંબંધી આચાર અને ઉપાધ્યાયની સલાહ લેઈ અનુભવ પ્રાપ્ત કરે. For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy